Author: gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો* મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા વગેરે પારસીઓનું મોટું યોગદાન રહ્યું છે –સખાવતનું બીજું નામ પારસી છે-પારસીઓએ ભગવદ્ ગીતાનો ‘સ્વધર્મ‘નો સંદેશ આત્મસાત્ કર્યો છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના ‘સ્વધર્મ’ના સંદેશને જીવ્યા છે અને કદી…

Read More

દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય -છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. ૮૨૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈબીપીએલ કાર્ડ અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની જોગવાઈ દૂર કરાઈ: કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પસંદગીનું ટુ-વ્હીલર ખરીદી શકશેદિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરીકોને લાભ આપવામાં આવતો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬થી ૬૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સંતસુરદાસ યોજનામાં બી.પી.એલ કાર્ડ તથા ૦ થી ૧૭ વર્ષ ફરજીયાતની જોગવાઇ હતી તેને પણ…

Read More

અમદાવાદ,ગુજરાત : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે5થી9ડિસેમ્બર દરમિયાન “સ્વદેશોત્સવ2025″નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવ2025નું ભવ્ય ઉદ્ઘાટન તારીખ5ડિસેમ્બર2025ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ9ડિસેમ્બર2025સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન,અમદાવાદ ખાતે ચાલશે. આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન,સ્થાનિક એમએસએમઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવુ અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે.સ્વદેશોત્સવ2025ની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો.29નવેમ્બર2025,શનિવારે ભૂમિ પૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનું મંગલ આરંભ થયો. પરમ પૂજ્ય જગતગુરૂ શ્રી દિલીપ દેવા યાર્યજી મહારાજ (અધ્યક્ષ,અખિલ ભારતીય સંત સમિતિ – ગુજરાત,જગન્નાથ મંદિર કર્ણાવતી),પરમ પૂજ્ય મહામંડલેશ્વર વૈષ્ણવ…

Read More

ગાંધીનગર, ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓનો કોઇ અંત આવી રહ્યો નથી. ગાંધીનગરના મહિલાએ ફેસબુક પર શેરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની જાહેરાત જોઇને સંપર્ક કર્યા બાદ તેને કોટક સિક્યુરીટીઝ નામના વોટ્‌સએપ ગુÙપમાં જોડવામાં આવ્યા હતાં.બાદમાં લીંક મોકલીને રોકાણના નામે ગઠિયાએ રૃપિયા ૧૦ લાખ પડાવી લીધા હતાં. જોકે મહિલાએ સાયબર ક્રાઇમ પોલીસનું શરણુ લેતાં રૃપિયા ૫.૧૮ લાખ પરત મળ્યા હતાં.ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં દિકરી સાથે રહેતા અને પીજી ચલાવતા રક્ષાબેન મધુકાંત ભટ્ટ દ્વારા આ સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે તેમણે ફેસબુક પર શેરબજારમાં રોકાણ કરીને આકર્ષક વળતર મેળવવા સંબંધેની જાહેરાત જોઇ હતા.તેમાં સ્ટોક માર્કેટ એનાલીસીસ, શેરીંગ અને ગાઇડન્સ આપવાની…

Read More

અમદાવાદ, લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે તે કહેવતને સાહિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં નિકોલમાં શેરબજારમાં તગડો નફો કમાવવાની લાલચમાં વેપારીએ રૃ. ૨.૮૮ લાખ ગુમાવ્યા હતા.જેમાં સાયરબર ગઠિયાએ ફેસબુકમાં એપ્લીકેશનની લિંક મોકલી ડાઉનલોડ કરાવી પતિ-પત્નીનું બેન્ક ખાતું ખાલી કરી દીધું હતું. નિકોલ પોલીસે અજાણી વ્યકિત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફેસબુક જોતા રોકાણનો મેસેજ આવતા લિંક પર ક્લિક કર્યું અને પતિ પત્નીનું ખાતું ખાલી ઃ નિકોલ પોલીસ ગુનો નોંધી તપાસ શરુ કરીનિકોલમાં રહેતા વેપારીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પંદર દિવસ પહેલા વેપારી ફેસબુકમાં કેપિટલ બજારનો ઇન્વેસ્ટમેન્ટનો મેસેજ જોયા…

Read More

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં(એજન્સી), અમદાવાદ: અમદાવાદ શહેરના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક વ્યસ્ત કોમ્પ્લેક્સમાં બુધવારે બપોરે અચાનક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં પાંચથી વધુ દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હતી. ધૂમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા થતાં આસપાસના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ ફાયર ટીમો આગ પર કાબૂ મેળવવાના સતત પ્રયાસોમાં લાગી છે. પ્રાથમિક માહિતી મુજબ, આગ કોમ્પ્લેક્સની ગ્રાઉન્ડ ફ્લોર પરથી શરૂ થઈ હોવાનું મનાય છે, તેમ છતાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી…

Read More

(એજન્સી)વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ મેડુરો સાથે ફોન પર વાતચીત દરમિયાન ખુલ્લી ધમકી આપી છે. નિકોલસ સ્વેચ્છાએ દેશ છોડવા તૈયાર થાય તો તેમના નિકટના લોકોના જીવ બચશે.ટ્રમ્પે પ્રમુખ નિકોલસ, તેમની પત્ની સિલિઆ ફ્લોરેસ અને દીકરાને તાત્કાલીક દેશ છોડી દેવા કહ્યું હતું. તેઓ ટ્રમ્પની ઓફર સ્વીકારે તો અન્ય ઘણાં સાથીદારોને પણ સલામત છોડી દેવાની ખાતરી આપી હતી.ટ્રમ્પની શરતોનો સ્વીકાર કરવાના બદલે નિકોલસે વળતી શરતો મૂકી હતી, જેના કારણે વાટાઘાટો પડી ભાંગી હતી.NOW – Trump will soon conduct land strikes on cartels and any country suspected of trafficking drugs into the U.S.: “Anybody that’s doing that and selling it…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં વ્યાસવાડી નજીક આવેલા પાન પાર્લર પર ગ્રાહકો વચ્ચે ‘સાઇડમાં આવવા’ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારીની ગંભીર ઘટના બની હતી. આ ઝઘડામાં આરોપીઓએ સોડાની ખાલી બોટલો ફેંકીને હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે વાડજ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.આ ધરપકડમાં સૌથી મહત્ત્વનું એ છે કે, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ બે હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે અને પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લરના માલિક શ્રી રમેશચંદ્ર શર્માની દુકાન પર સાંજના સમયે મારામારીની ઘટના બની હતી.દુકાન પર સામાન…

Read More

અમદાવાદમાં મિલકત પડાવવા મહિલાના સાસુ અને નણંદોએ રચ્યું ષડયંત્ર(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ તેના સાસરિયાં વિરુદ્ધ વિશ્વાસઘાત અને મિલકતની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી આશાબેન દાતણીયાનો આક્ષેપ છે કે, તેના સાસુ, બે નણંદ અને નણંદોઈએ મળીને ખોટું પેઢીનામું તૈયાર કર્યું હતું.આ પેઢીનામામાં તેમણે સ્વર્ગસ્થ પુત્રને અપરણીત અને નિઃસંતાન બતાવીને, આશાબેન અને તેમના પુત્ર આલોકના વારસાઈ હક્કો છુપાવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા ખાતે આવેલી પિતાની ૩૫ લાખ રૂપિયાની મિલકત અન્ય વ્યક્તિને વેચીને છેતરપિંડી આચરી હતી. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.ફરિયાદી આશાબેન દાતણીયાના લગ્ન વર્ષ વર્ષ ૨૦૦૯માં કલ્પેશ દાતણીયા સાથે થયા હતા અને તેમને આલોક નામનો ૧૪…

Read More

AMC દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એર પોલ્યુશનના નામે રૂ.પ૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય છે. દેશના સૌથી પ્રદૂષિત દસ શહેરોમાં અમદાવાદ પણ સામેલ: એર પોલ્યુશન દેશના જીડીપી ઉપર પણ અસર કરે છે: અહેવાલ(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેર ધીમે ધીમે ગેસ ચેમ્બર બની રહયું છે. દિલ્હીની જેમ અહીં પણ હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહયો છે. લાલસેટના રિપોર્ટ મુજબ શહેરના સૌથી વધુ હવા પ્રદુષિત શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે જે બાબત ખૂબ જ ચિંતાજનક છે તેનાથી પણ ચોંકાવનારી બાબત એ છે કે શહેરમાં દર વર્ષે રપ૦૦ જેટલા લોકોના મરણ માત્ર હવા ના પ્રદુષણથી…

Read More