શ્રેયસ અય્યરને ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂ થનારી 3 મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.…
Browsing: રમત જગત
ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની હતી, પરંતુ અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો…
બાંગ્લાદેશે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 માટે તેની ટીમને ભારત નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશ…
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે 2026 મેન્સ ટી20 વર્લ્ડ કપના આયોજન પહેલા એક મોટી મડાગાંઠ…
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણીમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. જો કોહલી…
T20 વર્લ્ડ કપ 2026 ના આયોજન પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની સામે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ રમાશે.આ મેચમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને…
વિજય હજારે ટ્રોફી 2025-26માં કર્ણાટકના ઓપનર દેવદત્ત પડિકલનું બેટ કોઈ રોકાઈ રહ્યું નથી. પડીકલ હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે…
ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર ગયા વર્ષે ઓક્ટોબરમાં થયેલી બરોળની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તેની પ્રથમ સ્પર્ધાત્મક મેચ રમવા માટે તૈયાર…
ICC T20 વર્લ્ડ કપ 2026નું બ્યુગલ વાગવાનું છે. ક્રિકેટનો આ મહાકુંભ આ વર્ષે 7મી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત…
