Sunday, April 28, 2024

Tag: અપાશે

PSC કૌભાંડની CBI તપાસ પર નાણામંત્રી ઓપી ચૌધરીએ વ્યક્ત કરી રાહત, કહ્યું- છત્તીસગઢના ભાઈ-બહેનોને ન્યાય અપાશે.

PSC કૌભાંડની CBI તપાસ પર નાણામંત્રી ઓપી ચૌધરીએ વ્યક્ત કરી રાહત, કહ્યું- છત્તીસગઢના ભાઈ-બહેનોને ન્યાય અપાશે.

રાયપુર. PSC કૌભાંડમાં CBI તપાસનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નાણામંત્રી ઓપી ચૌધરીએ રાજ્ય સરકારના નિર્ણય પર મોદી સરકારની મંજૂરી ...

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ ભરતીઓમાં ઉમેદવારો પાસેથી ચારગણી ફી લેવાની દરખાસ્ત

અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે

અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી ...

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની તમામ ભરતીઓમાં ઉમેદવારો પાસેથી ચારગણી ફી લેવાની દરખાસ્ત

અમદાવાદમાં 6 ઝોનમાં કડિયાનાકાઓ પર શેડ બનાવીને પાણી અને ટોયલેટની સુવિધા અપાશે

અમદાવાદઃ  શહેરના વિવિધ વિસ્તારોમાં કડિયાનાકા આવેલા છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતા હોય છે. અને લેબર કોન્ટ્રાકટરો અને બિલ્ડરો ...

સીપુ પાઈપલાઈનનું કેનાલ સાથે જોડાણ કરી ડીસા- દાંતીવાડાના 25 ગામોને સિંચાઈનો લાભ અપાશે

સીપુ પાઈપલાઈનનું કેનાલ સાથે જોડાણ કરી ડીસા- દાંતીવાડાના 25 ગામોને સિંચાઈનો લાભ અપાશે

પાલનપુરઃ બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સિંચાઈની ...

CG 33 હજારથી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ.. શિક્ષણ મંત્રીએ કહ્યું- 25 હજાર શાળાઓમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ અપાશે, વિકસિત છત્તીસગઢની સફર શરૂ થઈ..

CG 33 હજારથી વધુ શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ.. શિક્ષણ મંત્રીએ કહ્યું- 25 હજાર શાળાઓમાં અંગ્રેજી માધ્યમનું શિક્ષણ અપાશે, વિકસિત છત્તીસગઢની સફર શરૂ થઈ..

રાયપુર. શિક્ષણ મંત્રી બ્રિજમોહન અગ્રવાલે કહ્યું છે કે છત્તીસગઢ સરકારે 3 મહિનાના ટૂંકા ગાળામાં ઘણા મોટા અને દૂરગામી નિર્ણયો લીધા ...

ગુજરાતના 2024-25ના બજેટને મંજુરી બાદ હવે વિકાસના કામોને લીલીઝંડી અપાશેઃ ઋષિકેશ પટેલ

ગુજરાતના 2024-25ના બજેટને મંજુરી બાદ હવે વિકાસના કામોને લીલીઝંડી અપાશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે  ઐતિહાસિક વહીવટી ...

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેને ધો.10 અને 12ની પરીક્ષા ફીમાં વધારાથી 3.45 કરોડની આવક થશે

ધોરણ 10 અને 12 પરીક્ષાની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરનારા શિક્ષકોને પણ હોલ ટિકિટ અપાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષાની તમામ ...

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ ભેટ અપાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25 ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ...

‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક, જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરાશે

‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક, જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરાશે

અમદાવાદઃ શહેરના આર.ટી.ઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે. આર.ટી.ઓ સર્કલ ખાતે નવીનીકરણ ...

રાજ્ય બોર્ડ-નિગમો, છેલ્લા બે વર્ષમાં 1167.43 કરોડ રૂપિયાની રકમ લોન તરીકે અને 39.14 કરોડ રૂપિયાની સહાય તરીકે આપવામાં આવી છે – સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

વર્ષ 2023-24માં સમરસ છાત્રાલયોમાં 12,600 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશેઃ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર

વર્ષ 2024-25માં ગાંધીનગર અને મોડાસા ખાતે 3 નવી સમરસ હોસ્ટેલ ખોલવાની યોજના(GNS),તા.19ગાંધીનગર,ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ અને આર્થિક ...

Page 1 of 7 1 2 7

POPULAR NEWS

EDITOR'S PICK