રાજસ્થાન ફોન ટેપિંગ કેસ પર પૂર્વ સીએમના ઓએસડી લોકેશ શર્માનો ખુલાસો, “અશોક ગેહલોતના આદેશ પર જ ફોન ટેપ કરવામાં આવ્યા હતા,
ફોન ટેપિંગ કેસમાં રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના ઓએસડીએ કર્યો ખુલાસો, આ ખુલાસાથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, તેમના OSD ...