સુરત જિલ્લાના સચિન, ભેસ્તાન અને બારડોલી, ઉતરાણ, સયાન, કીમ અને કોસંબા રેલ્વે સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે.
સુરતના ભેસ્તાન સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાગ લીધો હતો.(GNS),તા.26સુરત,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આભાસી ઉપસ્થિતિમાં આયોજિત રેલ્વે વિભાગના વિવિધ ...