Saturday, April 27, 2024

Tag: જવાયો

થરાદમાં પૈસા ન આપતાં પથ્થરમારો, ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

થરાદમાં પૈસા ન આપતાં પથ્થરમારો, ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

થરાદ તાલુકાના ચુડમેરના શિવરામભાઈ ઉર્ફે લવજીભાઈ મયારામભાઈ વરણે થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાંજે સાડા છ વાગ્યાના ...

અંબાજીમાં ગતરાત્રે અકસ્માત થતાં ઇજાગ્રસ્ત બાઇક સવારને પાલનપુર લઇ જવાયો હતો

અંબાજીમાં ગતરાત્રે અકસ્માત થતાં ઇજાગ્રસ્ત બાઇક સવારને પાલનપુર લઇ જવાયો હતો

પૌરાણિક યાત્રાધામ અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના વાહનો અને જાહેર ...

વિસનગરમાં એક્ટિવા સ્લીપ થતા ચાલકને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયો હતો.

વિસનગરમાં એક્ટિવા સ્લીપ થતા ચાલકને ઇજા થતાં સારવાર માટે લઇ જવાયો હતો.

વિસનગરમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો યુવક એક્ટિવા લઈને બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો. જ્યાં હ્યુન્ડાઈના શોરૂમ સામે રોડ ક્રોસ ...

અમીરગઢમાં ચોરી પહેલા પુત્રી પર લાકડી વડે હુમલો, હોસ્પિટલ લઈ જવાયો;  પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે

અમીરગઢમાં ચોરી પહેલા પુત્રી પર લાકડી વડે હુમલો, હોસ્પિટલ લઈ જવાયો; પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે

અમીરગઢ તાલુકાના ખાંટા ગામમાં રહેતા થાવરાભાઈ સોનાભાઈ ખરાડી પુત્રીના લગ્નમાં મહેમાન હતા અને જમવાનું પૂરું થયા બાદ તેના મોટા પિતાના ...

જીઇબીના કર્મચારીઓએ પંકચર વેપારીને ઈલેક્ટ્રીક પોલ પર મુકી દેતા યુવાન વીજ કરંટ લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.

જીઇબીના કર્મચારીઓએ પંકચર વેપારીને ઈલેક્ટ્રીક પોલ પર મુકી દેતા યુવાન વીજ કરંટ લાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.

મોરબીના માણેકવાડામાં જીઈબીના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે, જેમાં વીજ પોલ પર વીજ કરંટ લાગતા પંચર વેપારીને જીઈબી કર્મચારીઓએ યુવાનને ...

POPULAR NEWS

EDITOR'S PICK