Saturday, April 27, 2024

Tag: ડેમમાંથી

ખંડોલી ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ તરતી મળી

ખંડોલી ડેમમાંથી અજાણ્યા યુવકની લાશ તરતી મળી

ગિરિડીહ. શુક્રવારે બેંગબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખંડોલી ડેમમાં એક અજાણ્યા યુવકની લાશ તરતી મળી આવી હતી. ડેમમાં ન્હાવા ગયેલા સ્થાનિક ...

ભાદર ડેમ-1માંથી કેનાલમાં પાણી છોડાતા 48 ગામની 5000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

શેત્રુંજી ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાતા 11500 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે

ભાવનગરઃ જિલ્લાના તળાજા, ઘોઘા અને પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ ડાબા અને જમણા કાંઠા કેનાલ વિસ્તારના ખેડુતોએ રવિપાકને બચાવવા માટે કેનાલમાં ...

સીપુ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી છોડાતા ડીસા તાલુકાના 25 ગામને સિંચાઈનો લાભ મળશે

સીપુ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી છોડાતા ડીસા તાલુકાના 25 ગામને સિંચાઈનો લાભ મળશે

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ખરીફ પાકની સીઝન પુરી થતાં હાલ રવિ સીઝન માટે ખેડુતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન સિંચાઈ ...

સરદાર સરોવર ડેમમાં 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચી

અમદાવાદઃ મધ્યપદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ફરી 1.90 લાખ ક્યુસેક પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ ...

ધરોઈ ડેમની સપાટી 620 ફુટે પહોંચતા 4 દરવાજા ખોલાયા, ડેમમાંથી આવક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે

ધરોઈ ડેમની સપાટી 620 ફુટે પહોંચતા 4 દરવાજા ખોલાયા, ડેમમાંથી આવક જેટલુ પાણી છોડાઈ રહ્યું છે

મહેસાણાઃ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને લીધે લે સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસના ...

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામો જળબંબાકાર

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામો જળબંબાકાર

#  ભરૂચમાં જળબેબાકારની સ્થિતિ, # ભરૂચ, અંકલેશ્વર, હોંસોટ, વગેરે વિસ્તારોમાંથી 5744 લોકોને સ્થળાંતરિત કરાયા#  ચાણોદમાં 1 કિલોમીટર નર્મદાના પાણી ઘૂંસ્યા, ...

કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેસ પાણી છોડાયું, મહીસાગર નદીમાં ઘોડાપુર, 106 ગામોને એલર્ટ કરાયા

કડાણા ડેમમાંથી 7.50 લાખ ક્યુસેસ પાણી છોડાયું, મહીસાગર નદીમાં ઘોડાપુર, 106 ગામોને એલર્ટ કરાયા

વડોદરાઃ મહિસાગર નદી પર આવેલો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે.  ડેમમાંથી હાલ 7.50 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું ...

ગીર સોમનાથ-જૂનાગઢમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં, 560 લોકોનું રેસ્ક્યુ કરાયું

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, તલોદ, બાયડ 8 ઈંચ, દાંતીવાડા ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોસ સર્જાયો છે. રવિવારે દિવસ દરમિયાન સાબરકાંઠાના તલોદ, અરવલ્લીના બાયડ અને ધનસુરા 8 ઈંચ વરસાદ તેમજ ...

નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા 23 ગામોમાં એલર્ટ, લોકો સલામત સ્થળે પહોંચ્યા

નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા 23 ગામોમાં એલર્ટ, લોકો સલામત સ્થળે પહોંચ્યા

ભરૂચ: (ભરૂચ) મધરાત બાદ નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર નજીક નર્મદા નદીની જળસપાટી વધી છે. જેમાં ...

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો ...

Page 1 of 2 1 2

POPULAR NEWS

EDITOR'S PICK