સૌરાષ્ટ્રના સાગરકાંઠે ‘બિપરજોય’ ટકરાયું: વાવાઝોડા પહેલા જ ભારે પવન ફૂંકાયો, થોડીવારમાં લેન્ડફોલ થશે
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના સાગરકાંઠે ટકરાયું છે. અને હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ...