મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાંચે એક ચોંકાવનારા કિસ્સામાં ૨૯ વર્ષીય શાદિક જાવર અને તેના ૨૨ વર્ષીય સાથીદાર નૌશાદ મિઠાનીની ધરપકડ કરી છે. આ બંને પર ૨૦ એપ્રિલના રોજ મુંબઈના નાગપાડા વિસ્તારમાં ૭૮ વર્ષીય ઈકબાલ ઈબ્રાહિમ સેલિયાની હત્યા કરવાનો આરોપ છે.
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ ઘટના પાછળનું કારણ વર્ષો જૂનો બદલો છે:

