રાજ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગે બદલીના નિયમો જાહેર કર્યા છે. નોંધનીય છે કે, ઘણા સમયથી અટવાયેલી શિક્ષકોની બદલીની પ્રક્રિયા પુન: શરૂ કરીને જિલ્લા વિભાગના આધારે બદલીનો ઠરાવમાં સમાવેશ કરાયો છે.