ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ ગઈ કાલે મોડી રાત્રે બંદરો પર અટવાયેલા નોન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી હતી, જેનાથી નિકાસકારોને મોટી રાહત મળી હતી.
Home » ચોખાની નિકાસની પરવાનગી મળતાં કચ્છના નિકાસકારોને મોટી રાહત
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ ગઈ કાલે મોડી રાત્રે બંદરો પર અટવાયેલા નોન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી આપી હતી, જેનાથી નિકાસકારોને મોટી રાહત મળી હતી.