અંબાજીઃ હવે દિવાળીનો પ્રવ આવી ચૂક્યો છે આજે દેવઉઠી અગિયાસ અને આવતીકાલે વાગબારસનો પર્વ છે ત્યારે ગુજરાતનું શક્તિપીઠ અઁબાજીની આરતીના સમયમાં દિવાળઈના પર્વને લઈને થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને દેવસ્થાન અંબાજી મંદીરની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે જણાવ્યું છે કે, બેસતાવર્ષથી લાભ પાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શને આવતા શ્રધ્ધાળુઓએ તેની નોંધ લેવા જણાવ્યું છે.