ધાનેરા તાલુકાના જનાલી ગામે ગત રાત્રે એક કરુણ ઘટના બની હતી. જનાલી ગ્રામ પંચાયતમાં બોર ઓપરેટર તરીકે કામ કરતા દિયાભાઈ બોચીયાનું અવસાન થયું છે. રાત્રે ગામમાં એક નાના બોરવેલનો વાલ્વ ખોલતી વખતે કે બંધ કરતી વખતે લૅચ પડી જતાં દિયાભાઈને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના. મૃત્યુ થયું છે. સવારે ગ્રામજનોની નજર દિયાભાઈની લાશ પર પડતાં સ્થાનિક લોકોએ ધાનેરા પોલીસને જાણ કરી હતી. દિયાભાઈના અવસાન બાદ પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમના.