પાલનપુર નગરપાલિકાએ બાકી વેરાની વસુલાત મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાએ શહેરના એક કોમ્પ્લેક્ષમાં બાકી વેરો ધરાવતી 17 દુકાનોને સીલ મારી હતી. પાલિકાના ગેટ પર જ સાડા ત્રણ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.
Home » પાલિકા દ્વારા 17 દુકાનો સીલ કરી રૂ.3.5 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
પાલનપુર નગરપાલિકાએ બાકી વેરાની વસુલાત મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાએ શહેરના એક કોમ્પ્લેક્ષમાં બાકી વેરો ધરાવતી 17 દુકાનોને સીલ મારી હતી. પાલિકાના ગેટ પર જ સાડા ત્રણ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી.