વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર થવા લાગે છે. જેના કારણે શરીરને ડિમેન્શિયાની સમસ્યાનો સામનો કરવો પડે છે. તાજેતરના સંશોધન મુજબ, લાંબા સમય સુધી આલ્કોહોલનું સેવન ALD અને લિવર સિરોસિસની સમસ્યાઓમાં વધારો કરે છે. વાસ્તવમાં, ડિમેન્શિયા એ માનસિક સ્વાસ્થ્ય છે…
વાંચન ચાલુ રાખો “લિવરની બીમારીથી પીડિત લોકોને હોઈ શકે છે ડિમેન્શિયાનો ખતરો, જાણો બંને વચ્ચે શું સંબંધ છે”