Author: gujarat

Gujarat Child Screen Time: 14મી નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ વિડંબના એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં 82 ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. 76 ટકા બાળકો સોશિયલ મીડિયા અને 57 ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં 14થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ અને 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ જોવા મળ્યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્ક્રીન પર આવી ગયા છે.બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુશહેરોની શાળાઓમાં…

Read More

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન હિમવર્ષામાં ગુમ થયેલા પિતા-દીકરીના મોત-નેપાળના અન્નપૂર્ણા-૩ પર્વત પર ભારે હિમવર્ષામાં ૧૯ દિવસથી ગુમ થયા હતા; એમ્બેસીને જાણ કરાઈબારડોલી, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામે પર્વતારોહકો નેપાળ ફરવા જતા ત્યાં ટ્રેકિંગ વેળાએ પિતા પુત્રી ગુમ થવાની ઘટના બની છે. નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થવાથી પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે નેપાળથી એક દુખદ સમાચાર આવ્યા છે. બરફ વચ્ચે પિતા પુત્રીના મૃતદેહ મળી આવ્યા છે. તેમના મોતના ખબરથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.દિવાળીના તહેવારમાં અનેક લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા જતા હોય છે. ત્યારે આ જ રીતે એક પ્રવાસી પરિવાર સુરત જિલ્લાના…

Read More

પ્રિ-વેડિંગ માટે પહોંચેલી યુવતીની મિત્ર સેલ્ફી લેવા જતાં દરિયાનું મોજું આવતા ખેંચાઈ ગયાની ઘટના બની હતીગીર સોમનાથ, બે દિવસ અગાઉ ગીર સોમનાથમાં પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન એક ગોઝારી ઘટના બની હતી. દરિયામાં એક યુવતી તણાઈ જવાની ઘટના બની હતી. જે બાદ પોલીસ અને એનડીઆરએફની અલગ-અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ યુવતી મળી આવી નહોતી.હવે માહિતી સામે આવી છે કે, માછીમારોને યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. માગરોળ ખાતેથી માછીમારોને ગુમ યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે, આ ઘટના વેરાવળના આદ્રી ગામે દરિયા કિનારે બની હતી.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, યુવતી પ્રિ-વેડિંગ શૂટ માટે પોતાના થનારા પતિ સાથે…

Read More

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ટેકાના ભાવે ખરીદી સમયે ખેડૂતોને અગવડ ન પડે તેવી સુચારુ અને પારદર્શક વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈØ નોંધાયેલા ખેડૂતોને અગાઉથી જ જણસી લઈને આવવાની તારીખ અંગે SMSના માધ્યમથી જાણ કરાશેØ પ્રથમવાર ટેકાના ભાવે ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા થશે; વેચાણ કરવા આવી ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈØ ખરીદી બાદના ટૂંક જ સમયગાળામાં ખેડૂતોને DBT માધ્યમથી તેમના બેંક ખાતામાં ચૂકવણું કરાશેØ મહત્તમ ખરીદ કેન્દ્રો શરૂ કરીને બનતી ત્વરાએ ખરીદી પૂર્ણ કરવા નોડલ એજન્સીને સૂચનાઓ અપાઈમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ…

Read More

યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાAI/MLતથા સોફ્ટવેર ડેવલપમેન્ટના તાલીમ કાર્યક્રમો માટે રિષભ સોફ્ટવેર-વડોદરા સાથે, ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો માટે સ્યોર સેફટી પ્રા.લિ – વડોદરા સાથે તેમજ સ્કીલ કોર્સિસ માટે ટાટા ઇન્ડિયન ઇન્સ્ટી.ઓફ સ્કિલ્સ-અમદાવાદ,ટોપ્સ ટેકનો. સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર-અમદાવાદ,વારી એનર્જીઝ લિ. તથા યશસ્વી સ્કિલ્સ લિ. સાથેMoUપર હસ્તાક્ષર કર્યા હતા.• *ફર્નિચર ડિઝાઈન,પ્લમ્બીંગ ટેક્નોલોજી,ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન,રોબોટીક્સ ટેક્નોલોજી,ઈ.વી ટેક્નોલોજી,હેલ્થકેર,એડવાન્સડ સાયબર સિક્યોરીટી,ડિજિટલ ફોરેન્સિક,એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ,ઉદ્યોગ સાહસિકત્તા,ઈનોવેશન,હોસ્પિટાલીટી,ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટેLoIઅર્પણ કરાયા*ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ૦૬ ઉદ્યોગોએ પોતાના ઉદ્યોગ એકમો ખાતે જ નવા તાલીમ કાર્યક્રમો…

Read More

બિહારી શ્રમિકો મતદાન માટે વતન જતાં કાપડ સહિતના ઉદ્યોગોમાં કામદારોની અછત(એજન્સી)અમદાવાદ, બિહાર વિધાનસભાની ચૂંટણીની અસર હજાર કિલોમીટર દૂર ગુજરાતના ઉદ્યોગોમાં પણ અનુભવાઈ રહી છે. બિહારમાં ચૂંટણી પ્રચાર માટે રાજ્યના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં પટણા પહોંચી ગયા છે સાથે જ બિહારના ગુજરાતમાં રહેતા મતદારોને પણ વતન પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જેના પગલે લાખો બિહાર કામદારો ‘માદરે વતન’ ચાલ્યા ગયા હોવાથી સુરત, રાજકોટ, તથા અમદાવાદ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરોની અછત સર્જાઈ છે. ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં બિહારી કામદારો કામ કરતા હોવાથી કામદારોની અછત જોવા મળી રહી છે. કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં પણ બિહારી કામદારોની અછત વર્તાઈ રહી છે.દિવાળીની રજાઓમાં ઉત્તર પ્રદેશ…

Read More

ફલેશ મેસેજ મોકલી યુવકના ખાતામાં રહેલા ૭૦,૦૦૦ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાયા(એજન્સી)અમદાવાદ, સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાને અટકાવવા માટે ગુજરાત પોલીસના સાયબર વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાઓ પણ ઠગાઈની નીતનવી મોડેસ ઓપરેન્ડીથી લોકોની મહેનતની કમાણીને ગણતરીની મિનિટોમાં ચાંઉ કરી જાય છે.કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો અને સામાન્ય સુથારી કામ કરતા યુવકના મોબાઈલમાં અચાનક ફલેશ મેસેજ આવ્યો અને થોડી જ વારમાં મોબાઈલ અપડેટ થવા લાગ્યો અને યુવક કશું સમજે તેની પહેલાં તેના એકાઉન્ટમાં રહેલા તમામ રૂપિયા સાયબર ગઠિયાઓએ ટ્રાન્સફર કરી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.નિકોલ નરોડા વિસ્તારમાં સોસાયટીમાં રહેતો ૩પ વર્ષીય યુવક તેના પરિવાર સાથે…

Read More

બાવીસગામ લેઉવા પાટીદાર સમાજે રજૂઆત કરી -આણંદ, ખંભાત, ડાકોરની મેમુ ટ્રેનને મણિનગર સ્ટોપેજ આપો(એજન્સી)અમદાવાદ, ખાનગી કંપનીઓમાં નોકરી કરનારા, કોલેજોના વિદ્યાર્થી સહિત મધ્ય ગુજરાતના ર લાખથી વધુ લોકો અમદાવાદમાં રહે છે છતાં તેમને અપ-ડાઉન કરવા કે વતન આણંદ, પેટલાદ, ખંભાત અને ડાકોર જેવા માત્ર એક માત્ર વિકલ્પરૂપે માત્ર એસટી બસ છે.આથી બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદ વિભાગે આણંદ-ખંભાત, આણંદ-ડાકોર અને આણંદ-ગોધરા વચ્ચે નિયમિત રીતે દોડતી મેમુ ટ્રેનને મણિનગર સુધી સ્ટોપેજ આપવા માગણી કરી છે.બાવીસગામ લેઉવા પાટીદાર સમાજના અમદાવાદના પ્રમુખ હિતેષ પટેલે જણાવ્યું કે, બસમાં ભીડ, ટ્રાફિક અને ભાડામાં વધારો થવાને કારણે મુસાફરોને સમય અને પૈસાનો વધારાનો ભાર પડે છે. તેની સામે…

Read More

મતદાર યાદી ખાસ સુધારણા માટે મ્યુનિ. કર્મચારીઓને સ્વયંસેવક તરીકે નિમાશે(એજન્સી)અમદાવાદ, ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી મતદાર યાદી ખાસ સુધારણા અભિયાનમાં મતદારો અને બીએલઓને મદદરૂપ થવા માટે મ્યુનિ. આસિસ્ટન્ટ કમિશનરોને ઝોન-વોર્ડ વિસ્તારમાંથી ર૦-ર૦ મ્યુનિ. કર્મચારીઓને સ્વયં સેવક તરીકે નિમવાનો આદેશ જારી કરાયો છે.સ્વયં સેવકો કોઈ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા ન હોવાની શરત માથાનો દુઃખાવો બની છે કારણ કે કોણ સંકળાયેલું છે કે નહીં ? તે મ્યુનિ. આસિ. કમિશનરો માટે જાણવું મુશ્કેલ છે.ચૂંટણી પંચના મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથોને કોઈ હેરાનગતિ ન થાય તેમજ તેમને શકય એટલી સુવિધા પ્રદાન કરવા માટે સ્વયં સેવકોની મદદ…

Read More

Ambaji Marble Gujarat GI Tag: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શિક્તિપીઠ અંબાજી ધાર્મિક સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી ધરાવે છે, ત્યારે અંબાજીની કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. અંબાજી વિસ્તારમાંથી નિકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓગળ મેળવી છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા વિસ્તારમા માર્બલને ‘જીઆઈ ટેગ’ (Geographical Indications Tags)ની માન્યતા આપવામાં આવી છે. જેથી હવે વિસ્તારના માર્બલને “અંબાજી માર્બલ’ તરીકે વૈશ્વિક બજારમાં બ્રાન્ડ ઈમેજ મળશે.અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ‘જીઆઈ ટેગ’ તરીકેની માન્યતા આપી છે. અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને…

Read More