Author: gujarat

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકેપીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત14,552આવાસો મંજૂર કરવામાં આવ્યાપીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના6630 ઘરોમાંવીજળી સુવિધા પૂરી પાડીને ગુજરાતે આદિજાતિ સમુદાયોના ઘરોમાં100ટકા વીજળીકરણ પૂર્ણ કર્યુંGandhinagar, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs)એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં,પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે.ભારત…

Read More

રાસાયણિક ખાતરોના અતિરેકથી કડક બનેલી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું પડશે તો વરસાદી પાણી જમીન અંદર ઉતરશેક્લાયમેન્ટ રેઝિલયન્સ એવી બાયોટિક,એબાયોટિક જાતોની વાવણીથી વધુ ઠંડી કે ગરમીમાં પણ પાક ઉપજાવી શકાય છેક્લાયમેટ ચેન્જની અસર સામે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવી આંતર,મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશેવડોદરા સહિત સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ,છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમૌસમી વરસાદ,અતિવૃષ્ટિ,અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો…

Read More

Ashwamedh Mahayagna Mahotsav 2026: રિધમસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ – 2026” અંગે વિશદ માહિતી આપવા માટે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે 2 થી 5 વાગ્યા સુધી, AMA (Ahmedabad Management Association), ડૉ. વિકરમ સારાભાઇ માર્ગ, યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ ખાતે યોજાશે.આ પ્રસંગે 5555 એકર વિસ્તારમાં થનારા ભવ્ય મહોત્સવના ધાર્મિક, વૈદિક અને ચેરીટેબલ પાસાં ઉપરાંત વિશ્વ રેકોર્ડ સ્તરના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓઅક્ષધમ મહાધામ મહોત્સવ – 2026 નો સંપૂર્ણ પરિચય5555 એકર વિસ્તારમાં થનારા વૈદિક, ધાર્મિક અને ચેરીટેબલ કાર્યક્રમોની જાણકારીભારત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી ભાગીદારી21+ વિશ્વ રેકોર્ડ્સના લક્ષ્યો અને વિજનટેનિસ, યોગ, સાંસ્કૃતિક અને ધાર્મિક…

Read More

Nitin Patel controversial Statement: ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.’નીતિન પટેલના ‘ચાબખા’કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે…

Read More

રાજસ્થાનની પરંપરાગત કઠપુતળી કળાએ ભારત પર્વમાં વિલસતી સંસ્કૃતિ અને એકતાનું રંગીન પ્રતિબિંબ આપ્યુંપરંપરા,સંદેશ અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વયઃ કલાકારોને સરકારની માન્યતા અને સહયોગ મળ્યોકઠપુતળી કળાના માધ્યમથી લોકો આનંદ પણ મેળવે છે, અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છેઃ કલાકાર પવનભાઈ ભાટભારત પર્વ- ૨૦૨૫ના મંચ થકી અમારા જેવા નાના કલાકારને મોટું પ્લેટફોર્મ મળ્યું છે,એ બદલ સરકારના આભારી છીએઃ કઠપુતળી કલાકાર“એક ભારત,શ્રેષ્ઠ ભારત” ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–૨૦૨૫માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. એકતા નગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા,પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ…

Read More

Bharuch Saykha GIDC Boiler Blast: ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મંગળવારે રાત્રે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના બોઈલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 શ્રમિકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે આસપાસની કંપનીઓના કામદારો સહિત 18 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી 4 થી 5 અન્ય કંપનીઓ…

Read More

Øપ્રતિ બોટલ રૂ. ૭ના દરે ચાર મહિનામાં રૂ. ૧૧ લાખથી વધુની કિંમતની બોટલનું વેચાણØપર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક બોટલને સ્થાને કાચની બોટલનો ઉપયોગ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’,મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.નવા સચિવાલય કેમ્પસમાં ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા સંચાલિત આ ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે,છેલ્લા ચાર મહિનામાં કુલ ૧.૨૦ લાખથી…

Read More

આવેલા કોલ્સ પૈકી6,239નાગરિકોને બુથ લેવલ ઓફિસર દ્વારા ત્વરિત માર્ગદર્શનગુજરાતનો કોઈપણ મતદારECINETવેબસાઈટ પર જઈનેBLOસાથે કોલ બુક કરી શકેAhmedabad, સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથBLO’.આ સુવિધા એટલે મતદારોનેSIRવિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો…

Read More

ખાસ સઘન મતદાર યાદી સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અઢી કરોડ જેટલાં યુનિક એન્યુમરેશન ફોર્મ છપાવાયાં: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારવર્ષ-૧૯૫૧માં દેશની સૌ પ્રથમ ચૂંટણી બાદ નવમી વખત ખાસ સઘન મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરાયુંમતદાર યાદીમાંથી ગેરલાયક નામો દૂર કરી, દેશના પ્રત્યેક લાયક મતદારનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવાનું મહાઅભિયાનAhmedabad, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન (Special Intensive Revision – SIR) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યના મતદારોની કુલ સંખ્યાના આશરે ૧૦ ટકાથી પણ વધુ એટલે કે ૬૨.૫૯ લાખથી પણ વધારે મતદારો માત્ર અમદાવાદ જિલ્લામાં…

Read More

સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરુપે થયું ૨૧૮મું અંગદાન : લીવર , હૃદય અને બે કીડની નું દાન મળ્યુંઅંગદાન કાર્યક્રમથી સિવિલ હોસ્પિટલને આજદિન સુધીમાં ૪૦૦ કિડની દાનમાં મળી:- ૪૦૦ માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્યઆ ૪૦૦ કિડની ડોનેશન એ અમારા માટે એક ગૌરવશાળી માઇલસ્ટોન છે. આ દરેક દાન પાછળ એક પરિવારની પરોપકારની ભાવના તેમજ અમારી અંગદાન ટીમની અવિરત મહેનત :- ડૉ .રાકેશ જોશી ,તબીબી અધિકક્ષ સિવિલ હોસ્પિટલ અમદાવાદઅત્યાર સુધી અંગદાન થી મળેલા ૭૨૩ અંગો થકી ૭૦૧વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે:-ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદકુલ ૯૦૫ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે:- ડૉ. રાકેશ જોષી,…

Read More