(પુષ્કર ગોસ્વામી વડગામ દ્વારા અહેવાલ)
હિન્દુ સ્વરાજ સેના દ્વારા પાલનપુર થી ગાંધીનગર પદયાત્રાનું આયોજન હિંદુ સ્વરાજ સેના ગુજરાત દ્વારા ગાય માતાને લગતા અનેક પ્રશ્નો અંગે ગુજરાત સરકારને લેખિત અને મૌખિક અરજીઓ કરવામાં આવી છે, પરંતુ યોગ્ય ઉકેલ ન આવતાં હિંદુ સ્વરાજ સેનાના ત્રણ કાર્યકરો પાલનપુરથી ગાંધીનગર સુધી અર્ધનગ્ન પગે ચાલીને નીકળ્યા હતા. આ બાબતની નોંધ લેવાનું સારું લાગ્યું અને આંખ, મોં અને કાન પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો.