બનાસકાંઠાના બોર્ડર પંથકમાં હજુ પણ કેનાલ તૂટી રહી છે. રાધાનેસડા વિતરણ કેનાલમાં આઠ ફૂટનો ખાડો પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. માવાથાના હુમલા બાદ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા.
Home » વાવના રાધાનેસડા બરડાવી વિસ્તારની કેનાલમાં આઠ ફૂટ ખાડો પડી ગયો હતો, જેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠાના બોર્ડર પંથકમાં હજુ પણ કેનાલ તૂટી રહી છે. રાધાનેસડા વિતરણ કેનાલમાં આઠ ફૂટનો ખાડો પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાયા હતા. માવાથાના હુમલા બાદ કેનાલમાં ગાબડા પડતા ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા.