પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરની સીધી સૂચનાથી પાલનપુર નગરપાલિકા હદના બિન-રહેણાંક વિસ્તારોમાં લાંબા સમયથી વેરો ન ભરનારા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
જેમાં પાલનપુર નગરપાલિકાની હદમાં મારુતિ કોમ્પ્લેક્ષ, ગુરુનાનક ચોક અને કીર્તિસ્તંભ વાસુદેવ મોલમાં પુરોહિત જીતેન્દ્રકુમાર વાસુદેવભાઈ તથા અન્યના નામે ચાલતી કુલ 35 બિન-રહેણાંક દુકાનો સીલ કરી સ્થળ પરથી રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.9ની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું, જોકે આ કામગીરી અગાઉની જેમ જ ચાલુ રહેશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું.
જેમાં પાલનપુર નગરપાલિકાની હદમાં મારુતિ કોમ્પ્લેક્ષ, ગુરુનાનક ચોક અને કીર્તિસ્તંભ વાસુદેવ મોલમાં પુરોહિત જીતેન્દ્રકુમાર વાસુદેવભાઈ તથા અન્યના નામે ચાલતી કુલ 35 બિન-રહેણાંક દુકાનો સીલ કરી સ્થળ પરથી રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.9ની ટીમ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હોવાનું મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું, જોકે આ કામગીરી અગાઉની જેમ જ ચાલુ રહેશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું.