Author: gujarat

AACA દ્વારા આયોજીત “Media AdVantage 2026” ટોક-શો ઈન્ટીગ્રેટેડ મીડિયા પ્લાન બ્રાન્ડ માટે મેજીક ક્રીએટ કરે છેઅમદાવાદ: અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા 35 વર્ષના Festival of Advertising ના ભાગરૂપે AACA મીડિયા એડવાન્ટેજ ટોક-શો માં અન્ડરસ્ટેન્ડીંગ ધી પાવર ઓફ મીડિયા વિષય પર પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝીન, આઉટડોર અને ડીજીટલ એડવર્ટાઈઝીંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.જેમાં દેશના અગ્રણી મીડિયા એક્સપર્ટ્સ દ્વારા દરેક મીડિયાના યુનિક સ્ટ્રેન્થ અને બ્રાન્ડ ગ્રોથ માટે તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે જ ઈન્ટીગ્રેટેડ મીડિયા સ્ટ્રેટેજી ની અગત્યતા પર ભાર મૂકાયો.જાગરણ ગૃપનાં શ્રી બસંત રાઠોડ જણાવે છે કે પ્રિન્ટ આજે પણ બ્રાન્ડની શાખ અને વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરવા…

Read More

AACAદ્વારાઆયોજીત“Media AdVantage 2026”ટોક–શો ઈન્ટીગ્રેટેડમીડિયાપ્લાનબ્રાન્ડમાટેમેજીકક્રીએટકરેછેઅમદાવાદ: અમદાવાદએડવર્ટાઇઝિંગવેલ્ફેરસર્કલએસોસિએશન(AACA)દ્વારા35વર્ષનાFestival of AdvertisingનાભાગરૂપેAACAમીડિયાએડવાન્ટેજટોક-શોમાંઅન્ડરસ્ટેન્ડીંગધીપાવરઓફમીડિયાવિષયપરપ્રિન્ટ,રેડિયો,ટેલીવિઝીન,આઉટડોરઅનેડીજીટલએડવર્ટાઈઝીંગઅંગેઊંડાણપૂર્વકચર્ચાકરવામાંઆવી.જેમાંદેશનાઅગ્રણીમીડિયાએક્સપર્ટ્સદ્વારાદરેકમીડિયાનાયુનિકસ્ટ્રેન્થઅનેબ્રાન્ડગ્રોથમાટેતેનાયોગ્યઉપયોગઅંગેમાર્ગદર્શનઆપવામાંઆવ્યું,સાથેજઈન્ટીગ્રેટેડમીડિયાસ્ટ્રેટેજીનીઅગત્યતાપરભારમૂકાયો.જાગરણગૃપનાંશ્રીબસંતરાઠોડજણાવેછેકેપ્રિન્ટઆજેપણબ્રાન્ડનીશાખઅનેવિશ્વસનિયતાપ્રસ્થાપિતકરવામાટેસૌથીમજબૂતમાધ્યમછે.રેડિયોમિર્ચીનાંશ્રીયતીશમહર્ષિકહેછેકેઆજનાવૈવિધ્યસભરમીડીયાલેન્ડસ્કેપમાંબેલેન્સજરૃરીછેજેરેડિયોદ્વારાપરિપૂર્ણથાયછે.ભારત24ન્યુઝચેનલનાંશ્રીમનોજજાગ્યાસીજણાવેછેકેટ્રેડીશનલમિડીયાઅનેડીજીટલએકબીજાનેપૂરકછેઅનેભારતમાંટેલીવિઝનસૌથીવધુનેટવર્કકવરેજઆપતુંમાધ્યમછે.TraditionalઅનેDigitalબંનેmediaએકબીજાનેપૂરકછે.મોમ્સઆઉટડોરનાંશ્રીજયેશયાજ્ઞિકકહેછેકેઆઉટડોરએકંન્ટેટવગરનુંપ્યોરએડવર્ટાઈઝીંગમાધ્યમછે.ડીજીટલઆઉટડોરવધુઈનોવેશનઅનેઈમ્પેક્ટફુલછે.કોમર્ઝ–યુકેનાંડૉ.કુશલસંઘવીકહેછેડીજીટલએમાત્રઅવેરનેસનહીંપરંતુકનેક્ટેડકોમર્સતરફઆગળવધીગયુંછેજ્યાંદરેકટચપોઈન્ટટ્રાન્ઝેક્શનબનીશકેછે.મોડરેટરતરીકેમાઈકાઈન્સ્ટીટ્યુટનાંડૉ.સંતોષપાત્રાદ્વારાસમગ્રચર્ચાનેદિશાઆપવામાંઆવી,જેમાંતેમણેસ્પષ્ટકર્યુંકેસાચીદરેકમાધ્યમનીઅલગઅલગશ્રેષ્ઠતાછે.મીડીયાપ્લાનરઅનેએડવર્ટાઈઝીંગએજન્સીનીભૂમિકાઅનેએક્ષપર્ટીઝમીડિયાસિનર્જીદ્વારાબ્રાન્ડમાટેડિમાન્ડઉભીકરાવવાનોછે.આપ્રસંગેAACAપ્રમુખશ્રીમનિષગાંધીએઆવનારીAACAકોફીટેબલબુકનીજાહેરાતકરી,જેમાંAACAના35વર્ષનાસફરઅનેગુજરાતનાએડવર્ટાઈઝીંગક્ષેત્રનોવિકાસદર્શાવવામાંઆવશે.AACAસતતલર્નીંગ,ઈનોવેશનઅનેકોલોબરેશનનાપ્લેટફોર્મનેઊભુંકરવામાટેપ્રતિબદ્ધછે.

Read More

અહીંના લોકોએ માત્ર તંત્ર પર નિર્ભર રહેવાને બદલે પોતે સાથે મળીને મહેનત કરી છે. ગામના યુવાનો, વડીલો અને આગેવાનોએ એકસૂત્ર થઈને આ કામોમાં સહયોગ આપ્યો છે.અમરેલીના આ નાનકડા ગામની આ સાહસિક ગાથા અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.અમરેલી: ગુજરાતના વિકાસ મોડલમાં હવે અમરેલી જિલ્લાનું કૃષ્ણગઢ ગામ પણ ગર્વભેર પોતાનું નામ ઉમેરી રહ્યું છે. માર્ચ ૨૦૨૬ સુધીના પ્રગતિ અહેવાલ મુજબ, આ નાનકડા ગામમાં આધુનિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓનું કામ પૂરજોશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કૃષ્ણગઢનો આ વિકાસ માત્ર સરકારી યોજના નથી, પરંતુ ગ્રામજનોની અદમ્ય ઈચ્છાશક્તિ અને એકતાનું જીવંત પરિણામ છે.ગામમાં થયેલા વિકાસકામોમાં ટેકનોલોજી અને લાંબા ગાળાના આયોજનનો સમન્વય જોવા મળે છે:કૃષ્ણગઢની…

Read More

વિધાન સભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓએ બાબા સાહેબ આંબેડકર ને ભાવાંજલિ આપીમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ,તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ…

Read More

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ ૧૩ મજૂરોમાંથી ૯ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાને લાઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારના આદિવાસી મજૂરો રોજગાર માટે વિસનગર વિજાપુર વિસ્તારમાં ઘઉં કાપણીના કામ માટે ગયા હતા. કામ પૂર્ણ થતાં તમામ મજૂરો પોતાના વતન ફતેપુરા પરત ફરી રહ્યા હતા,ત્યારે વિરપુર તાલુકાના ચોરસા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રસ્તાથી નીચેના ભાગે પલટી ખાઈ ગયું હતું અકસ્મતાની જાણ થતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્‌યા હતા સથાનીકો તરત જ મદદ માટે દોડી…

Read More

ખેડા જિલ્લા પંચાયતમાં સત્તાના વારસદાર સમાન ‘મહિજ’ બેઠક ભાજપે બિનહરીફ કરી(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખપદની બેઠક એસ.ટી. (અનુસૂચિત જનજાતિ) માટે અનામત જાહેર થતા જ જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. આખા જિલ્લામાં માત્ર ‘મહિજ’ બેઠક જ એસ.ટી. માટે અનામત છે. આ પરિસ્થિતિ ને લઈ મહિજ બેઠકને સમગ્ર જિલ્લાના રાજકારણનું એપીસેન્ટર બની ગઈ હતી પરંતુ ભાજપે કોંગ્રેસના ઉમેદવારને કેસરિયો પહેરાવી ફોર્મ પરત ખેચાવતા આ બેઠક ભાજપના ફાળે આવી ગઈ છે.સામાન્ય રીતે જિલ્લા પંચાયતમાં બહુમતી મેળવનાર પક્ષ શાસન કરતો હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી. ખેડા જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે એસ.ટી. કેટેગરીનો સભ્ય હોવો…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના એસપી રીંગ રોડ પર આવેલા રામોલ ટોલનાકા પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પેન્સીલના પાવડરની આડમાં લઇ જવામાં આવી રહેલા રૂપિયા ૧ કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે.પોલીસ ટ્રક ડ્રાઇવરની પુછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક દ્વારા પટીયાલાથી દારૂનો જથ્થો ભરાવીને ખેડા સુધી લઇ જવાની સુચના આપવામાં આવી હતી. સાથેસાથે આ પહેલા પણ તે એક કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ લાવી ચુક્યો હતો. આ અંગે એસએમસીએ વધુ તપાસ શરૂ કરી છે.પંજાબના પટીયાલાથી એક બંધ બોડીના ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રીંગ રોડ પરથી અસલાલી તરફ લઇ જવામાં આવી રહ્યાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારી આર…

Read More

(એજન્સી)સુરત, સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજીત કાવતરાનો પર્દાફાશ થયો હતો. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્‌સમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે પાંચ શંકાસ્પદોની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે.મળતી જાણકારી અનુસાર, શાલીગ્રામ હાઇટ્‌સમાં ૧૦ તારીખે ગોરધનભાઇ ડોંડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી થેલી લટકતી હતી. સામાન્ય રીતે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે. જેથી તેમને કોઈ શંકા ગઈ ન હતી. ગોરધનભાઇ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા.જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…

Read More

અમદાવાદ, કહેવાય છે કે, લાલચ બુરી બલા હૈ! સારો ધંધો-નોકરી કરતા અનેક લોકો વધુને વધુ કમાણીની લાલચમાં રૂપિયા ગુમાવી બેસે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.અહીં મિહિર પરીખ નામના શખસે તેની પાંચ જેટલી કંપનીમાં અનેક લોકો પાસેથી શેર બજાર અને ટુર બુકિંગના નામે રોકાણ કરાવીને અંદાજે રૂ. ૨૦૦ કરોડનું ફૂલેકું ફેરવી દીધું છે. અત્યાર સુધી પોલીસ ચોપડે મિહિર પરીખ, તેમની પત્ની ધારા પરીખ અને માતા ગીતા પરીખ સામે રૂ. ૩૫ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ગઈ છે.આ કેસમાં સેટેલાઈટ પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, આ ત્રણેય સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ૧૦થી વધુ,…

Read More

સુરેન્દ્રનગર, ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે.લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા. આ પદયાત્રીઓ રાજકોટના ગઢકા ગામે આવેલા મંદિરે સંઘ લઈને જઈ રહ્યા હતા, ત્યારે લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખા ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. મૃતકોમાં ૫ મહિલાઓ અને ૨ પુરુષોનો સમાવેશ થાય છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે અંદાજે ૧૦ જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો…

Read More