Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ આ માહિતીની પુષ્ટિ કરી. નવા મંત્રીઓ મહાત્મા મંદિરમાં યોજાનારી શપથગ્રહણ સમારોહમાં શપથ લેશે. રાજીનામું આપનારા 16 મંત્રીઓમાં 8 કેબિનેટ મંત્રી અને 8 રાજ્ય મંત્રી છે. કેબિનેટ મંત્રીઓ: કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવલિયા, મુલુભાઈ બેરા, કૂબેર ડિંડોર, ભાનુબેન બાબરીયા રાજ્ય મંત્રીઓ: હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, પુરુષોત્તમ સોલંકી, બચ્ચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પંશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હલપતિ. રાજીનામાનું કારણ રાજ્યોના રાજકીય વિશ્લેષકો મુજબ, ભાજપ મન્ત્રણાલયમાં ફેરફાર કરીને વિરુદ્ધ પ્રત્યયને રોકવા માંગે છે. પૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ મુજબ,…
Author: gujarat
સક્ષમ સેન્ટરમાં સ્વ–સહાય જૂથોની મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને માર્ગદર્શન મળી રહેશેગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિરોલી ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઑફિસનું ઉદ્ઘાટનનેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી દસ્ક્રોઈ તાલુકાના પીરાણા ગામે ગ્રામ હાટમાં ‘સક્ષમ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો.આ પહેલથી ગ્રામીણ મહિલાઓ આર્થિક વ્યવહારોમાં વધુ સક્ષમ બનશે. આ સાથે જ, ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિરોલી ક્લસ્ટર લેવલ ફેડરેશન(CLF)ની ઑફિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.સક્ષમ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ બેન્કિંગ અને વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ જેમ કે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ડીજીએમ સુશ્રી સુજાતાબહેન, LICના ડેવલપમેન્ટ ઑફિસર શ્રી…
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર મુખ્યમંત્રી (CM) અને **ઉપમુખ્યમંત્રી (DCM)**ની જોડીને વાપસી મળી છે. ભાજપે હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ઉપમુખમંત્રી તરીકે નિમણૂક કરી છે. હર્ષ સંઘવી અત્યાર સુધી રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) તરીકે કામ સંભાળી રહ્યા હતા. હવે તેઓ ગુજરાતના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે ઉપમુખમંત્રી બન્યા છે. પૂર્વના સંયોગ સાથે નવી જોડી પહેલાં વિજય રૂપાણી-નિતિન પટેલની જોડીમાં રૂપાણી જૈન સમુદાયના હતા અને નિતિન પટેલ પાટીદાર હતા. હવે ભૂપેન્દ્ર પટેલ (પાટીદાર) CM છે જ્યારે હર્ષ સંઘવી (જૈન) DCM બન્યા છે. એટલે કે અગાઉ “જૈન CM – પાટીદાર DCM” હતા, હવે “પાટીદાર CM – જૈન…
વિજાપુરની ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો રજત જયંતિ મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સહકારી ક્ષેત્રને વિકસિત ભારતના નિર્માણ માટે નિર્ણાયક ગણાવ્યુંસરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો સુભગ સંયોગ-આજે ગુજરાતમાં ૯૦ હજાર જેટલી સહકારી મંડળીઓ કાર્યરત: ૧.૭૧ કરોડથી વધુ સભાસદો મેળવી રહ્યા છે લાભસહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ૧ કરોડ ૧૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યોવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજે વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…
Gujarat Baba Vanga Ambalal Patel Big Prediction: 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં શુક્રવારે ગાંધીનગરમાં પ્રથમ ફેરબદલ અને વિસ્તરણ થશે. આ અંગે ગાંધીનગરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપે દિવાળી પછી શરૂ થતા ગુજરાતી નવા વર્ષ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક યુવાન અને ઉર્જાવાન ટીમ પૂરી પાડવાની તૈયારી કરી છે. જોકે, ગુજરાતમાં બાબા વાંગાની જેમ સચોટ આગાહીઓ માટે જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રદર્શન સારું છે, પરંતુ આગામી વર્ષમાં ગુજરાતમાં વધુ વિરોધ થશે. નોંધનીય છે કે અંબાલાલ પટેલે આ ચેતવણી એવા…
સોશિયલ મીડિયા પર સિંગલ પોસ્ટથી સમસ્યાનું નિવારણ કરતી ગુજરાત પોલીસનો વધુ એક સફળ કિસ્સો-નર્મદા જિલ્લામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જતા 5 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતાગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપતી કોમેન્ટXપર કરી,ગણતરીના સમયમાં પાંચેયના સફળતાપૂર્વક રેસ્ક્યુ અંગે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ટ્વીટર પર આપી અપડેટલોકેશનથી અજાણ માતાએ પોતાના દીકરા સહિત પાંચ યુવાનો ફસાયા હોવાની ટ્વીટ કરતાની સાથે જ સમગ્ર તંત્ર રેસ્ક્યુ ઓપરેશનમાં કામે લાગી ગયુંમાતા સહિત રેસ્ક્યુ કરાયેલા યુવા વયના વિધાર્થીઓએ ગુજરાત પોલીસ સહિત સમગ્ર ટીમનો માન્યો આભારગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH’ (Gujarat Police…
Gujarat cabinet reshuffle BJP old formula: બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે, ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલની રાજકીય તૈયારીઓ તેજ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને પગલે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ભાજપ 2021 નો-રીપીટ થિયરીને અનુસરીને, ગુજરાતમાં બધું બરાબર થાય તે સુનિશ્ચિત કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 16 સભ્યોના વર્તમાન મંત્રીમંડળમાંથી લગભગ એક ડઝન મંત્રીઓને દૂર કર્યા પછી, આશરે 14 થી 15 નવા મંત્રીઓનો સમાવેશ થવાની ધારણા છે. દરમિયાન, એક મોટું અપડેટ બહાર આવ્યું છે કે ભાજપ રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે એક આદિવાસી વ્યક્તિને પણ નિયુક્ત કરી શકે છે. બુધવારે મોડી…
અફઘાનિસ્તાને ૬ અલગ અલગ સ્થળોએથી હુમલા કર્યા(એજન્સી)કાબુલ, અફઘાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ૧૧ ઓક્ટોબર અફઘાન સુરક્ષા દળો અને પાકિસ્તાની સેના વચ્ચે થયેલી અથડામણમાં ૫૮ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા. અફઘાન અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે અફઘાન સુરક્ષા દળોના ૨૦ થી વધુ સભ્યો ઘાયલ થયા અથવા શહીદ થયા.મુજાહિદના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં અફઘાન દળોએ અસંખ્ય શસ્ત્રો પણ જપ્ત કર્યા. તાલિબાન પ્રવક્તાએ પાકિસ્તાની સૈન્ય અને સરકાર પર ઇસ્લામિક સ્ટેટ – ખોરાસન પ્રાંતના આતંકવાદીઓને તેમની ધરતી પર તાલીમ અને આશ્રય આપવાનો આરોપ મૂક્્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ આતંકવાદીઓને કરાચી…
Gujarat government ministers oath ceremony: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે. કોને કોને મંત્રી પદ મળશે તે ગુપ્ત રખાયું મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ…
દિવાળી – કાળી ચૌદસના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને વાહન વ્યવહાર માટે સુલભતા થશે-20કરોડના ખર્ચે 4.5 કિમીનો રોડ સિમેન્ટ કોન્ક્રીટ ફોર લેન કરાયોમુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સંગીન બનાવવા સિમેન્ટ કોન્ક્રીટ રોડ નિર્માણનો માર્ગ મકાન વિભાગનો અભિગમમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહૂડીને પીલવાઈ સાથે જોડતા4.45કિલોમીટર રોડને રૂપિયા20કરોડના ખર્ચે ફોર લેન થવાની કામગીરી પૂર્ણ થતા આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું.આ માર્ગ ચારમાર્ગીય થવાથી મહૂડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે. એટલું જ નહીં,અમદાવાદ-ગાંધીનગરથી વિજાપુરને જોડતા આ મુખ્ય માર્ગ ના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા…
