અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાંત કેરોસીન વિતરણ કરવા માટેનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૯ તાલુકાના એક-એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. આ કેરોસીન ગ્રામીણ વિસ્તાર માટે રહેશે અને તેનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તથા પ્રકાશની વ્યવસ્થા કરવા માટે જ કરી શકાશે.પરિવાર દીઠ ૫ લીટર અને સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીનનો પુરવઠો અપાશે. આ માટે કેરોસીનના પ્રતિ લિટરના ભાવ ૬૧.૯૬થી ૬૨.૬૯ નક્કી કરવામાં આવ્યા છે. ૧ ટેન્કર એટલે કે ૧૨ હજાર લીટર કેરોસીનની માગણી મળ્યા બાદ જથ્થો મોકલવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ન્ઁય્ ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન…
Author: gujarat
અમદાવાદ, હવામાનમાં આવી રહેલા મોટા ફેરફારોને કારણે આગામી દિવસો ગુજરાત માટે પડકારજનક સાબિત થઈ શકે છે. એક તરફ સૂર્યદેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, તો બીજી તરફ પશ્ચિમ વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેની અસર ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન જોવા મળશે. આ ઉપરાંત ૨૦ એપ્રિલ દરમિયાન ગરમી તેના આકરા તેવર બતાવશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી શકે છે.દેશભરમાં હવામાન ફરી એકવાર મોટો યુ-ટર્ન લેવા માટે તૈયાર છે. થોડા દિવસ પહેલા જ તોફાન અને વરસાદથી થોડી રાહત મળી…
ઊંઝા, ઊંઝા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંઝા નગરપાલિકામાં કુલ ૧૧૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૪૪ જેટલા ફોર્મ રદ થતાં હવે ૭૩ ઉમેદવાર મેદાને છે. જોકે, બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોણ મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.ઊંઝા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ તેમજ આપ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી કામલી ઉનાવા બેઠક પર ભાજપ-કોંગ્રેસ, આપ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે જ્યારે કહોડા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ મેદાને છે.આજે ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા પંચાયતની ઉનાવા બેઠક પર કોંગ્રેસનું મેન્ડેટ ના મળતાં ફોર્મ…
ઉમરગામ, ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર…
મોરબી, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે સાત હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે.આ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે ૫૦ લાખથી ૧.૫૦ કરોડ રૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે. માત્ર સિરામિક જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા પેપર મિલ ઉદ્યોગની હાલત પણ કફોડી બની છે અને તેના પર ૩૬ કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ આવ્યું છે.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, મોરબીમાં કાર્યરત ૬૫૦ જેટલા સિરામિક એકમો વાર્ષિક ૬૦ હજારથી ૭૦…
AACA દ્વારા આયોજીત “Media AdVantage 2026” ટોક-શો ઈન્ટીગ્રેટેડ મીડિયા પ્લાન બ્રાન્ડ માટે મેજીક ક્રીએટ કરે છેઅમદાવાદ: અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલ્ફેર સર્કલ એસોસિએશન (AACA) દ્વારા 35 વર્ષના Festival of Advertising ના ભાગરૂપે AACA મીડિયા એડવાન્ટેજ ટોક-શો માં અન્ડરસ્ટેન્ડીંગ ધી પાવર ઓફ મીડિયા વિષય પર પ્રિન્ટ, રેડિયો, ટેલીવિઝીન, આઉટડોર અને ડીજીટલ એડવર્ટાઈઝીંગ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.જેમાં દેશના અગ્રણી મીડિયા એક્સપર્ટ્સ દ્વારા દરેક મીડિયાના યુનિક સ્ટ્રેન્થ અને બ્રાન્ડ ગ્રોથ માટે તેના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, સાથે જ ઈન્ટીગ્રેટેડ મીડિયા સ્ટ્રેટેજી ની અગત્યતા પર ભાર મૂકાયો.જાગરણ ગૃપનાં શ્રી બસંત રાઠોડ જણાવે છે કે પ્રિન્ટ આજે પણ બ્રાન્ડની શાખ અને વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરવા…
AACAદ્વારાઆયોજીત“Media AdVantage 2026”ટોક–શો ઈન્ટીગ્રેટેડમીડિયાપ્લાનબ્રાન્ડમાટેમેજીકક્રીએટકરેછેઅમદાવાદ: અમદાવાદએડવર્ટાઇઝિંગવેલ્ફેરસર્કલએસોસિએશન(AACA)દ્વારા35વર્ષનાFestival of AdvertisingનાભાગરૂપેAACAમીડિયાએડવાન્ટેજટોક-શોમાંઅન્ડરસ્ટેન્ડીંગધીપાવરઓફમીડિયાવિષયપરપ્રિન્ટ,રેડિયો,ટેલીવિઝીન,આઉટડોરઅનેડીજીટલએડવર્ટાઈઝીંગઅંગેઊંડાણપૂર્વકચર્ચાકરવામાંઆવી.જેમાંદેશનાઅગ્રણીમીડિયાએક્સપર્ટ્સદ્વારાદરેકમીડિયાનાયુનિકસ્ટ્રેન્થઅનેબ્રાન્ડગ્રોથમાટેતેનાયોગ્યઉપયોગઅંગેમાર્ગદર્શનઆપવામાંઆવ્યું,સાથેજઈન્ટીગ્રેટેડમીડિયાસ્ટ્રેટેજીનીઅગત્યતાપરભારમૂકાયો.જાગરણગૃપનાંશ્રીબસંતરાઠોડજણાવેછેકેપ્રિન્ટઆજેપણબ્રાન્ડનીશાખઅનેવિશ્વસનિયતાપ્રસ્થાપિતકરવામાટેસૌથીમજબૂતમાધ્યમછે.રેડિયોમિર્ચીનાંશ્રીયતીશમહર્ષિકહેછેકેઆજનાવૈવિધ્યસભરમીડીયાલેન્ડસ્કેપમાંબેલેન્સજરૃરીછેજેરેડિયોદ્વારાપરિપૂર્ણથાયછે.ભારત24ન્યુઝચેનલનાંશ્રીમનોજજાગ્યાસીજણાવેછેકેટ્રેડીશનલમિડીયાઅનેડીજીટલએકબીજાનેપૂરકછેઅનેભારતમાંટેલીવિઝનસૌથીવધુનેટવર્કકવરેજઆપતુંમાધ્યમછે.TraditionalઅનેDigitalબંનેmediaએકબીજાનેપૂરકછે.મોમ્સઆઉટડોરનાંશ્રીજયેશયાજ્ઞિકકહેછેકેઆઉટડોરએકંન્ટેટવગરનુંપ્યોરએડવર્ટાઈઝીંગમાધ્યમછે.ડીજીટલઆઉટડોરવધુઈનોવેશનઅનેઈમ્પેક્ટફુલછે.કોમર્ઝ–યુકેનાંડૉ.કુશલસંઘવીકહેછેડીજીટલએમાત્રઅવેરનેસનહીંપરંતુકનેક્ટેડકોમર્સતરફઆગળવધીગયુંછેજ્યાંદરેકટચપોઈન્ટટ્રાન્ઝેક્શનબનીશકેછે.મોડરેટરતરીકેમાઈકાઈન્સ્ટીટ્યુટનાંડૉ.સંતોષપાત્રાદ્વારાસમગ્રચર્ચાનેદિશાઆપવામાંઆવી,જેમાંતેમણેસ્પષ્ટકર્યુંકેસાચીદરેકમાધ્યમનીઅલગઅલગશ્રેષ્ઠતાછે.મીડીયાપ્લાનરઅનેએડવર્ટાઈઝીંગએજન્સીનીભૂમિકાઅનેએક્ષપર્ટીઝમીડિયાસિનર્જીદ્વારાબ્રાન્ડમાટેડિમાન્ડઉભીકરાવવાનોછે.આપ્રસંગેAACAપ્રમુખશ્રીમનિષગાંધીએઆવનારીAACAકોફીટેબલબુકનીજાહેરાતકરી,જેમાંAACAના35વર્ષનાસફરઅનેગુજરાતનાએડવર્ટાઈઝીંગક્ષેત્રનોવિકાસદર્શાવવામાંઆવશે.AACAસતતલર્નીંગ,ઈનોવેશનઅનેકોલોબરેશનનાપ્લેટફોર્મનેઊભુંકરવામાટેપ્રતિબદ્ધછે.
અહીંના લોકોએ માત્ર તંત્ર પર નિર્ભર રહેવાને બદલે પોતે સાથે મળીને મહેનત કરી છે. ગામના યુવાનો, વડીલો અને આગેવાનોએ એકસૂત્ર થઈને આ કામોમાં સહયોગ આપ્યો છે.અમરેલીના આ નાનકડા ગામની આ સાહસિક ગાથા અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.અમરેલી: ગુજરાતના વિકાસ મોડલમાં હવે અમરેલી જિલ્લાનું કૃષ્ણગઢ ગામ પણ ગર્વભેર પોતાનું નામ ઉમેરી રહ્યું છે. માર્ચ ૨૦૨૬ સુધીના પ્રગતિ અહેવાલ મુજબ, આ નાનકડા ગામમાં આધુનિક સુવિધાઓ અને માળખાગત સુવિધાઓનું કામ પૂરજોશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કૃષ્ણગઢનો આ વિકાસ માત્ર સરકારી યોજના નથી, પરંતુ ગ્રામજનોની અદમ્ય ઈચ્છાશક્તિ અને એકતાનું જીવંત પરિણામ છે.ગામમાં થયેલા વિકાસકામોમાં ટેકનોલોજી અને લાંબા ગાળાના આયોજનનો સમન્વય જોવા મળે છે:કૃષ્ણગઢની…
વિધાન સભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓએ બાબા સાહેબ આંબેડકર ને ભાવાંજલિ આપીમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ત્યારબાદ,તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ…
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ ૧૩ મજૂરોમાંથી ૯ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાને લાઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારના આદિવાસી મજૂરો રોજગાર માટે વિસનગર વિજાપુર વિસ્તારમાં ઘઉં કાપણીના કામ માટે ગયા હતા. કામ પૂર્ણ થતાં તમામ મજૂરો પોતાના વતન ફતેપુરા પરત ફરી રહ્યા હતા,ત્યારે વિરપુર તાલુકાના ચોરસા ગામ પાસે ટ્રેક્ટર ચાલકે અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા રસ્તાથી નીચેના ભાગે પલટી ખાઈ ગયું હતું અકસ્મતાની જાણ થતા લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા સથાનીકો તરત જ મદદ માટે દોડી…
