બનાસકાંઠામાં 23 લાખ પશુઓને ખરવા મવાસા રોગની વેક્સીન આપવાની શરૂઆત
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલ 6 તાલુકાઓનાં છુટા છવાયા ગામોમાં પશુઓમાં ખરવા મોવાસાની બિમારી જોવા મળી હતી. જિલ્લામાં 23 ...
Home » બનાસકાંઠામાં » Page 2
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલ 6 તાલુકાઓનાં છુટા છવાયા ગામોમાં પશુઓમાં ખરવા મોવાસાની બિમારી જોવા મળી હતી. જિલ્લામાં 23 ...
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા નામનો રોગચાળો વકરતા બનાસડેરી અને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને રસી મૂકવા માટેની કામગીરી શરૂ કરવામાં ...
બનાસકાંઠા જિલ્લામાં હળવા માલના વેચાણ સામે નિવાસી અધિક કલેકટર દ્વારા તાજેતરમાં 14 એકમોને દંડ ફટકારવામાં આવ્યો છે, જેના પગલે જિલ્લાના ...
પાલનપુરઃ ગુજરાતમાં પશુપાલનમાં બનાસકાંઠા જિલ્લો નંબર વન ગણાય છે. પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકો પણ પગભર બન્યા છે. પશુઓની સારીએવી માવજત ...
બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. આ જિલ્લામાં લોકોનો એક મોટો વર્ગ છે જેઓ પશુપાલન દ્વારા પોતાનું ...
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં આવાસ યોજનાની શરૂઆત કરી. આજે બપોરે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શુભારંભ અને ઉદ્દઘાટન કાર્યક્રમ ...
પાલનપુરઃ રાજ્યમાં બુધવાર સવારથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં બનાસકાંઠામાં આકાશ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. હાલ ...
પાલનપુરઃ બનાસકાંઠામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જેમાં મોટાભાગના લોકો ખેતી થકી પોતાનું ગુજરાન ચલાવે છે. જેમાં ડીસા તાલુકો બટાકા ...
પાલનપુરઃ બનાસકાંઠામાં બે-અઢી મહિના પહેલા યાને ગત તા. 27મી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિપાકને સારુએવું નુકશાન થયું હતું. જેમાં ...
પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનને લીધે ખેડુતો સવારથી સીમ-ખેતરોમાં કામ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને ...