ઊંઝા શહેરમાં આજે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા વિગતવાર માહિતી સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા. રાજ્યમાં ચાલી રહેલા મતદાર જાગૃતિ અભિયાનમાં રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકોને મતદાન અંગે વધુ જાગૃત કરવા માટે મતદાર જાગૃતિ અભિયાન 1 ઓગસ્ટથી શરૂ થયું છે અને 30 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાર જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારોનો સંપર્ક કરશે અને જરૂરી પગલાં લેશે. નવા મતદારોની નોંધણી કરવા. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આજે તા. ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર યુવા મોરચા દ્વારા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા અને ચૂંટણી કાર્ડ અંગે માહિતી આપી હતી. મહેસાણા જિલ્લા પ્રભારી નરેશભાઈ ઠાકોર તેમજ ઊંઝા શહેર યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાર જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. બે દિવસ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારોનો સંપર્ક કરશે અને જરૂરી પગલાં લેશે. નવા મતદારોની નોંધણી કરવા. મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત આજે તા. ભારતીય જનતા પાર્ટી ઊંઝા શહેર યુવા મોરચા દ્વારા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા અને ચૂંટણી કાર્ડ અંગે માહિતી આપી હતી. મહેસાણા જિલ્લા પ્રભારી નરેશભાઈ ઠાકોર તેમજ ઊંઝા શહેર યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.