કેશોદ એરપોર્ટ ગીર નેશનલ પાર્ક અને સોમનાથ મંદિર આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર૫ ઓગસ્ટ,૨૦૨૫:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ મોટાAB-320પ્રકારના વિમાનોના સંચાલનને સરળ બનાવવા માટે ગુજરાતના કેશોદ એરપોર્ટના રનવેને ૨૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ હાથ ધર્યું છે.AAIએ અંદાજિત રૂ. ૩૬૪ કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટના વિકાસનું કામ હાથ ધર્યું છે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી શ્રી મુરલીધર મોહોલે ૫ ઓગસ્ટ,૨૦૨૫ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા કેશોદ એરપોર્ટના વિસ્તરણ યોજનાઓ પર પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આપી હતી.મંત્રીના નિવેદન મુજબ,રનવે વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. ૧૯૦.૫૬ કરોડ છે અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા ૧૮ મહિના નક્કી કરવામાં…
Author: gujarat
મંડળીઓને ૧૦ ટકા ડિવિડન્ડ પણ અપાશેપશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈમહેસણા, મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે યોજાયેલી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન અશોકભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદકોને વર્ષાતે મળતા દૂધના ભાવફેરની રકમ ઐતિહાસિક રૂ.૪૩૭ કરોડ જાહેર કરી હતી. જે સાથે દૂધ મંડળીઓને ૧૦ ટકા શેર ડિવિડન્ડની જાહેરાત પણ કરી હતી.મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (દૂધસાગર ડેરી)ની સોમવારે મળેલી વાર્ષિક સાધારણમાં જાહેરાત કરાઇ હતી કે પશુપાલકોને ચાફકટર, પશુ ઘોડી, કુલિંગ ફુવારા વગેરેમાં મળતી સબસીડી ૩૦ ટકાથી વધારીને ૪૦ ટકા કરાઈ છે. તો દૂધ ઉત્પાદકોના વીમાની રકમ મૃત્યુના…
વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગેંગ વોર અને ગુનાખોરી યથાવતવેજલપુર પોલીસે કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો તાહીર ખલીફા, તારીક ખલીફા,અયાન ખલીફા, શાહરૂખ ખલીફા, અકરમ મણીયારની ધરપકડઅમદાવાદ, વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં ગુનાખોરી વધી રહી છે. આ વિસ્તારના ગુનેગારોને સ્થાનિક પોલીસનું પીઠબળ હોવાની ચર્ચા છે તેવામાં જુહાપુરામાં હત્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. જુહાપુરાના સંકલિતનગરમાં ઘરના પગથિયા આગળ પાનની પિચકારી મારવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર બાદ મારામારી થઇ હતી. ઉશ્કેરાયેલા લોકોએ ૧૯ વર્ષીય યુવકને ઉપરાઉપરી છરી ઝીંકી ઢાળી દીધો હતો.વેજલપુર પોલીસે બંને પક્ષના લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. જુહાપુરામાં રહેતા મોહમંદસફી શેખ અને તેમનો ૧૯ વર્ષીય પુત્ર સુફિયાન…
ગુજરાતમાં રાજ્ય બહાર થી આવતી ડુપ્લીકેટ અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે રાજ્ય સરકાર SOP તૈયાર કરશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલSOP અમલીકરણ સાથે ડુપ્લીકેટ/નકલી દવાઓ સામે ઝીરો ટોલરન્સ અપનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્યઆ પ્રકારની દવાઓ રાજ્યમાં પ્રવેશતી અટકાવવા અને આવે તો તુરંત પકડી પાડવા રાજ્ય સરકાર વડોદરાની લેબોરીટરી ઉપરાંત નવી ૩ ટેસ્ટીંગ લેબ શરૂ કરવા જઈ રહી છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ સતત કાર્યરત છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના શ્રીમતી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ(પ્રતિનિધિ અમદાવાદ) ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીકની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયાએ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી.મંત્રી એ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ કન્ટેનર બનાવટી કંપની હાલ ઓર્ડર…
ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા કૃષિ મંત્રીની અપીલગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસિડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે.ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા…
શહેરમાં ૪૦ વર્ષથી વધુ જુની ૧૧૦ કિ.મી.ની ડ્રેનેજ લાઈન રૂ.૧૭૦૦ કરોડના ખર્ચથી રીહેબ કરવામાં આવશે(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વર્ષો જુની ડ્રેનેજ સીસ્ટમ હોવાના કારણે નાગરિકોને પારાવાર હાલાકી થાય છે જે બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી. લંબાઈની ડ્રેનેજ લાઈન બદલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.અમદાવાદમાં ૪૦ વર્ષ કે તેથી વધુ જુની અંદાજે ૧૧૦ કિ.મી.કરતા વધુ ડ્રેનેજ લાઈનો છે જે પૈકી ૪૯.૯ કિ.મી.ની ડ્રેનેજ લાઈનો કાટ અને ગેસના કારણે લગભગ ખવાઈ ગઈ છે જેને કારણે અવારનવાર બ્રેક ડાઉનની સમસ્યા રહે છે.આ ઉપરાંત ઘણી જગ્યાએ ડ્રેનેજ બેકીગની સમસ્યા…
પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને દાહોદ આદિજાતિ મ્યુઝિયમ ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો(માહિતી)દાહોદ, દાહોદ જિલ્લામાં નવું નજરાણું તરીકે ઊભરી આવેલા આદિજાતિ મ્યુઝિયમ ખાતે દાહોદ પ્રભારી મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લાનું એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેનુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેની નીતિ આયોગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે.આ સંદર્ભે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ ઉદ્દબોધન આપતાં કહ્યું હતું કે, આકાંક્ષી જિલ્લા તરીકે દાહોદની પસંદગી નીતિ આયોગ દ્વારા કરવામાં આવી હતી. અપાયેલા ૬…
દાદરા અને નગર હવેલીમાં ૭૨મા મુક્તિ દિવસની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈસેલવાસ, બીજી ઓગસ્ટના દિવસે દાદરા અને નગર હવેલીનો ૭૨મો મુક્તિ દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો. આ સમારંભના મુખ્ય મહેમાન, દાદરા અને નગર હવેલીના જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયંક કિશોરે ધ્વજવંદન અને રાષ્ટ્રગીત સાથે ૭૨મા મુક્તિ દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. રાજ્યના પોલીસ વિભાગ, રિઝર્વ બટાલિયન, ફાયર વિભાગ અને હોમગાર્ડના જવાનોએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત સાથે સલામી આપી.આ પછી, માનનીય કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું. પોતાના પ્રમુખપદના ભાષણમાં, જિલ્લા કલેક્ટરે દાદરા અને નગર હવેલીને ૭૨મા મુક્તિ દિવસની શુભેચ્છા પાઠવતા, દાદરા અને નગર હવેલીની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડ્યો અને આ…
રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080હેલ્પલાઈન નંબર જાહેરખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશેરાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ,જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા079-23256080હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત,ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ…
