Sunday, April 28, 2024

Tag: પ્રશ્નોના

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક / પેન્શન અદાલત

અમદાવાદ,પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલ (ઉત્તર ગુજરાત ક્ષેત્ર), “સ્પીડપોસ્ટ ભવન”, શાહીબાગ, અમદાવાદની કચેરી ખાતે તારીખ 15-05-2024 (બુધવાર)ના રોજ ...

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે  શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષકો અને કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં

ગાંધીનગરઃ રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેમજ કર્મચારીઓ જુની પેન્શન યોજના ચાલુ કરાવવાની માગ સહિત પડતર પ્રશ્નોના ઉકેલ માટે ...

ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે

ગાંધીનગરમાં કર્મચારીઓ, શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કાલે શનિવારે મહાપંચાયત યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓ  જૂની પેન્શન યોજનાની માગ સહિત વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ...

ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો

ગુજરાતમાં આરટીઓના ટેકનીકલ અધિકારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી ટાણે રાજ્ય સરકારના કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ કરવાની માગ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યાં ...

સીતારમણે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી, મુસાફરોના પ્રશ્નોના જવાબ આપ્યા

સીતારમણે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી, મુસાફરોના પ્રશ્નોના જવાબ આપ્યા

મુંબઈ/નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ શનિવારે સામાન્ય માણસને મળ્યા હતા. તેણે ઘાટકોપરથી કલ્યાણ સુધી મુંબઈ લોકલ ...

બંધના એલાન અને પડતર પ્રશ્નોના સમર્થનમાં દેખાવકારોની અટકાયત

બંધના એલાન અને પડતર પ્રશ્નોના સમર્થનમાં દેખાવકારોની અટકાયત

ગુજરાત કિસાન સભા, સીટુ અને આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા દ્વાર ભારત બંધના એલાનને સમર્થન આપી બાકીના પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે ...

CG બજેટ સત્ર: CM વિષ્ણુ દેવ સાઈ લોક આયોગ અને ગૌ સેવા આયોગનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે. ઓ.પી. ચૌધરી, રામવિચાર નેતામ તેમના વિભાગોના પ્રશ્નોના જવાબ આપશે.

CG બજેટ સત્ર: CM વિષ્ણુ દેવ સાઈ લોક આયોગ અને ગૌ સેવા આયોગનો વાર્ષિક અહેવાલ રજૂ કરશે. ઓ.પી. ચૌધરી, રામવિચાર નેતામ તેમના વિભાગોના પ્રશ્નોના જવાબ આપશે.

રાયપુર. છત્તીસગઢ વિધાનસભાનો આજે છઠ્ઠો દિવસ છે. શુક્રવારે રાજ્યનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગૃહને સ્થગિત કરવામાં આવ્યું ...

સામાન્ય લોકોને પોતાના પ્રશ્નોના ઉકેલ ‘જન ફરિયાદ નિવારણ’માં આવશે એવો ભરોસો અપાવીએઃ CM

સામાન્ય લોકોને પોતાના પ્રશ્નોના ઉકેલ ‘જન ફરિયાદ નિવારણ’માં આવશે એવો ભરોસો અપાવીએઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ ઉપક્રમમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય ...

જો તમે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાના છો, તો તમને તમારા બધા પ્રશ્નોના જવાબ અહીં મળી જશે.

જો તમે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાના છો, તો તમને તમારા બધા પ્રશ્નોના જવાબ અહીં મળી જશે.

ઉત્તર પ્રદેશ ન્યૂઝ ડેસ્ક!!! અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર શહેરને ભગવા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ...

પાટણના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના જવાબ આપવા માટે પાલિકાએ વોર્ડ 1માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું

પાટણના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના જવાબ આપવા માટે પાલિકાએ વોર્ડ 1માં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને શહેરના દરેક વોર્ડના નાગરિકોની સમસ્યાઓ જાણવા ગુરુવારથી શહેરના દરેક ...

Page 1 of 4 1 2 4

POPULAR NEWS

EDITOR'S PICK