(GNS) તા. 3
અમદાવાદ
-: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ:-
ગુરુપૂર્ણિમાના અવસર પર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ટાગોર હોલમાં આયોજિત ‘માઇગ્રન્ટ પાક હિંદુ ડોક્ટર્સ રજીસ્ટ્રેશન ધન્યવાદ સમારોહ’માં સૌને શુભેચ્છા પાઠવતા કહ્યું કે આજનો દિવસ શિક્ષકોને સમર્પિત છે.
ગુરુ એટલે એવી વ્યક્તિ કે જેણે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા કરી હોય.