વકીલો-પક્ષકારોની તબીયત પણ આકરી ગરમીના કારણે લથડતી હોય છે-દરરોજ ૧પ હજાર જેટલા વકીલો, અસીલો, પોલીસ સહિતની અવર-જવર(એજન્સી)અમદાવાદ,ઘીકાંટામાં આવેલી ફોજદારી કોર્ટમાં ર૬ જેટલી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટોમાં એર કન્ડીશનર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ ઉનાળાની બળબળતી ગરમી શરૂ થઈ ગઈ હોવા છતાં ફોજદારી કોર્ટના સાત હજાર જેટલા વકીલો માટે બેઠક વ્યવસ્થામાં વર્ષોથી માંગણી છતાં હજુ સુધીએસીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી.જેને લઈ વકીલોમાં ભારે નારાજગી પ્રવતી રહી છે. ફોજદારી કોર્ટના ચોથા માળ પર વકીલોની બેઠક વ્યવસ્થાના જુદાજુદા બ્લોક આવેલા હોવાથી ત્યાં એર કન્ડીશનરની સુવિધાયુકત બેઠક વ્યવસ્થા આપવાની માંગણી કરતાં બ્રીજ અનીલ કેલ્લાએ જણાવ્યું હતુંકે ફોજદારી કોર્ટના સાત હજાર વકીલોની આ માંગણી…
Author: gujarat
રિક્ષામાં પેસેન્જરના સામાનની ચોરી કરતી ગેંગની નવી મોડસ ઓપરેન્ડી(એજન્સી)અમદાવાદ, શહેરના ઠેકઠેકાણે રીક્ષાના બેસતા પેસેન્જરના કિમતી સામાન સહીતની ચીજવસ્તુઓની ચોરીના કિસ્સાઓ તથા રિક્ષામાં બનતા અન્ય ગુનાઓ પર કાબુ મેળવવા માટે ઈને શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ચાલકે રીક્ષાના આગળના તથા પાછળના ભાગે ચોકકસ નંબર તથા પોલીસ સ્ટેશનનું નામ લખવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.જેના લીધે રીક્ષામાં બનતા ગુનાઓ પર આંશીક અંકુશ યાદી શકાયો છે. પરંતુ પોલીસને આ નવી ટેકનીકને માત આપવા માટે ગુનેગારોએ ચાલકી અપનાવી છે. જયારે પણ ગુનાને અંજામ આપવાનો હોય ત્યારે પોલીસના સ્ટીકર લગાડેલા હોય નહી તેવી જ રીક્ષાનો ઉપયોગ કરે છે. અથવા તો…
યુએસ-ઈરાન યુદ્ધની અસર ગુજરાતમાં વર્તાઈઃ ઈવીના વેચાણમાં પર%નો વધારો(એજન્સી)અમદાવાદ, ઈરાન-ઈઝરાયેલ અમેરીકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સમગ્ર અખાતી દેશોમાં હુમલા થઈ રહયા છે. આ અસ્થિર પરીસ્થિતીને કારણે દુનિયાભરમાં ફુડના સપલાય પર અસર પડી રહી છે.હવે ગ્રાહકો નવા વાહનને ખરીદી વખતે પેટ્રોલ-ડીઝલને બદલે ઈલેકટ્રીક વાહનો પર ભાર મુકી રહયા છે. જેના કારણે માર્ચ ર૦રપની સરખામણીમાં માર્ચ ર૦ર૬માં ઈવીના વેચાણમાં પર ટકાનો વધારો નોધાયો છે. ગયા વર્ષે માર્ચ મહીનામાં પ,ર૭૧ વાનો વેચાયા હતા. જયારે ચાલુ વર્ષે માર્ચમાં આ આંકડો વધીને ૧૧,૧ર૬ થયો છે. સાથે સાથે ઈવીની ઈન્કવાયરીમાં ર૦૦થી૩૦૦ ટકાનો વધારો નોધાયો છે. જેમાં આગામી દિવસોમાં વધુ વધારો થવાની શકયતા છે.દુનિયાભરમાં લોકો પોતાના…
તમે જ કહો કોની ભૂલ આમાં? Ahmedabad AMTS Bus Accidentશાહ આલમ ટોલ નાકા પાસે AMTS બસે મોપેડને અડફેટે લીધું, બે યુવતીઓ ઈજાગ્રસ્તરસ્તા પર ઉભા રહીને વાત કરવાની, ગમે ત્યાં વાહન પાર્ક કરવાની લોકોની આદતોને કારણે અમદાવાદમાં એસટી અને એ.એમ.ટી.એસ. ના ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. આ ઉપરાંત ટુ-વ્હીલર ચાલકો રસ્તાની વચ્ચે વાહનો ચલાવતાં હોય છે જેને કારણે પણ અકસ્માતના બનાવો બને છે.અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શાહ આલમ ટોલ નાકા પાસે આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી AMTS બસે એક મોપેડને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડ પર સવાર બે…
(એજન્સી)અમદાવાદ, શહેરના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતના કેસમાં એક એવો ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેણે સમગ્ર તપાસની દિશા બદલી નાખી છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કિસ્સો માનવામાં આવતો હતો, તેમાં હવે ઊંઘની દવાના કન્ટેન્ટ મળી આવતા રહસ્ય વધુ ગૂંચવાયું છે.ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ, ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીઓના માતા-પિતા, વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ રિપોર્ટમાં બંનેના લોહીમાં ઊંઘની દવાના અંશો અથવા તે પ્રકારનું કન્ટેન્ટ મળી આવ્યું છે. જોકે, પોલીસ હજુ સત્તાવાર રીતે એફએસએલના ફાઈનલ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જે આગામી બે થી ત્રણ દિવસમાં…
ઈસનપુરમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવા એંધાણ(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવાસદનની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે પરંતુ માહોલ જામી રહયો નથી તેમ જણાઈ આવે છે. અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. તેમાં પણ ખાડીયા જેવા વોર્ડ તેના કાયમી ગઢ ગણાય છે આવો જ એક ગઢ ઈસનપુર પણ છે જયાં મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કયારેય પરાજય થયો નથી.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ઈસનપુર વોર્ડનો ૧૯૮પ-૮૬માં સમાવેશ થયો હતો. ૧૯૮૭માં થયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દેશના સૌથી નાની વયના સરપંચ તેવા દક્ષેશ મહેતાને ટીકીટ આપી હતી તેમની સાથે રાજકારણમાં બિલકુલ નવા કહેવાય તેવા ગોવિંદભાઈ ઠાકોરને પણ ટિકિટ આપી હતી તેની…
(એજન્સી)છોટાઉદેપુર, જિલ્લાના સરહદી હાંફેશ્વર ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વર્ષો સુધી રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ગ્રામજનો હવે ચૂંટણીનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે. “રોડ નહીં તો વોટ નહીં” ના સૂત્ર સાથે ગામના લોકોએ તંત્ર સામે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હાંફેશ્વર ગામ આજે બે ભાગમાં વહેંચાયેલું છે. ગામની વચ્ચે પસાર થતી નદીના કારણે એક ભાગ વિકાસનો લાભ લઈ રહ્યો છે તો બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”માં હેરીટેજ…
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામે એક ધાર્મિક આયોજન દરમિયાન ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની છે. ૮ એપ્રિલની રાત્રે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રસાદીના નાસ્તા તરીકે સેવ-ખમણી પીરસવામાં આવી હતી. જે ખાધાના ગણતરીના સમયમાં જ ૬૦થી વધુ ગ્રામજનોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવાની સમસ્યા શરૂ થઈ હતી.જોતજોતામાં અનેક લોકોની તબિયત લથડતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બાળકો અને વૃદ્ધો સહિત ૬૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને વયસ્કોનો પણ સમાવેશ થાય છે. અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી દવાખાનાઓમાં ખસેડવામાં આવ્યા છે.હાલમાં ડોકટરો દ્વારા તમામ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી…
અમદાવાદ, અમદાવાદમાં એન્જિનિયરિંગના કોચિંગ ક્લાસ ચલાવતા મૂળ વડોદરાના યુવાનનું નર્મદા પરિક્રમા કર્યા બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા માટે પોલીસે પીએમ પણ કરાવ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સિમરાજ એવન્યૂ ખાતે રહેતા દેવલ મહેન્દ્રભાઈ સુથાર(ઉ.વ. ૪૦) ઘાટલોડિયા વિસ્તારમાં જ શ્રીજી એન્જિનિયરિંગ ક્લાસના નામથી કોચિંગ ક્લાસ ચલાવતા હતા. તેઓ ગઈકાલે ત્રણ મિત્રો સાથે નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા.રામપુરા ઘાટ પાસેથી નર્મદા પરિક્રમા શરૂ કરી મોડી રાત્રે પૂર્ણ કર્યા બાદ રામપુરા ઘાટ પાસે જ મિત્રો સાથે બેસી આરામ કરી સવારે નીકળવાનું નક્કી કર્યું હતું. દરમિયાન તેઓ લઘુશંકા જવા માટે નીકળ્યા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમને…
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટએ એક પુરુષ મતદારનું નામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવા ચૂંટણી અધિકારીઓને આદેશ કર્યાે હતો અને સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે, પ્રત્યેક નાગરિક (રહેવાસી)ને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે.જસ્ટિસ એન.એસ.સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓડેદરાની ખંડપીઠે જણાવ્યું હતું કે, ટેકનીકલ કારણોસર મતદારને મતદાનમાં ભાગ લેવાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. આમ, જીંઇ મામલે હાઈકોર્ટએ નાગરિકોના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરતો આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.રાજ્ય ચૂંટણી પંચ અને સત્તાવાળાઓએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે, સ્થાનિક સ્વરાજ્યના દરેક રહેવાસીને ચૂંટણી પ્રક્રિયામાં એટલે કે, મતદાનમાં ભાગ લેવાનો અધિકાર છે, તેમાં શરત માત્ર એટલી જ છે કે,…
