Author: gujarat

ફોટા વાયરલ કરવાની ધમકી આપી ૨૦ લાખ માંગ્યા! -આ આખી ઘટના એટલી હદે વણસી ગઈ હતી કે હરિભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના દીકરાને પણ આ ભયાનક સત્યની જાણ કરી હતીરાજકોટ, રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા હરિભાઈ નામના આધેડે પોતાના જ પડોશીઓ અને મિત્રોની માનસિક વિકૃતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હરિભાઈએ આ આત્મઘાતી પગલું ભરતા પહેલા એક સનસનાટીપૂર્ણ સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેમણે પોતાની સાથે બનેલી આપવીતી અને આર્થિક તથા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે.મળતી માહિતી મુજબ, મૃતક…

Read More

બસના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું હતું તેમજ બસના ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતીજામનગર, જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નજીક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. બનાવ મુજબ એસ.ટી. બસ અને એક કાર વચ્ચે ઓવરટેક મુદ્દે બોલાચાલી સર્જાતા કારમાં આવેલા શખ્સોએ બસ અટકાવી હતી. ત્યારબાદ બસના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ બસના ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.બનાવને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને…

Read More

ભંગારનો વ્યવસાય કરતા વેપારીના દીકરાના ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી તેમણે નાણાંની સગવડ કરી હતીઅમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડીને જતા વેપારીઓને ટાર્ગેટ કરતી રીઢા ગુનેગારોની ગેંગ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ભંગારનો વ્યવસાય કરતા વેપારીના દીકરાના ટૂંક સમયમાં જ લગ્ન હોવાથી તેમણે નાણાંની સગવડ કરી હતી. વેપારી કોઈ આંગડિયા પેઢીમાંથી દીકરાના લગ્ન માટે ઉછીના લીધેલા ૮ લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા. સુરક્ષા ખાતર તેમણે આ મોટી રકમ પોતાની એક્ટિવાની ડેકીમાં સુરક્ષિત મૂકી દીધી હતી.ત્યાર બાદ ઘરે પરત…

Read More

ફાયર સેફટી મુદ્દે ઉઠ્યા સવાલો –આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથીઆણંદ, ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે આવેલા ‘ભોલેનાથ ફટાકડા ગોડાઉન’ માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ફટાકડાના ગંજાવર જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધડાકાના અવાજ એટલા તીવ્ર હતા કે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના…

Read More

એક કર્મચારીને ઝેરી ગેસની અસર -ઘટનાની ગંભીરતાને જોતા પ્લાન્ટના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતીદાહોદ, દાહોદ શહેરની સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલા કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાંથી એક અત્યંત ચિંતાજનક અને ભયભીત કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્લાન્ટમાં અચાનક જ કેમિકલ પ્રોસેસિંગ માટે વપરાતો ઝેરી ક્લોરિન ગેસ લીક થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. ગેસની તીવ્ર ગંધ હવામાં પ્રસરતા જ લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી, જેને પગલે લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને જોતા પ્લાન્ટના સત્તાધીશો દ્વારા તાત્કાલિક…

Read More

મેકડોનાલ્ડ્સના કિચનમાં વેજ અને નોનવેજ બંને પ્રકારની ખાદ્યસામગ્રીઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર એકસાથે રાખવામાં આવે છેઅમદાવાદ 05-06-2026, અમદાવાદ શહેરના પોશ ગણાતા બોપલ વિસ્તારમાંથી શાકાહારી નાગરિકોની ધાર્મિક લાગણી દુભાવતો અને ફૂડ સેફટી સામે સવાલો ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન ‘મેકડોનાલ્ડ્સ’ની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો છે. પવિત્ર દિવસોમાં શુદ્ધ શાકાહારી ભોજનની અપેક્ષા રાખતા ગ્રાહકને આ ઘટનાથી અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે. Veg Burger Ordered, Got Non-Vegમળતી માહિતી મુજબ, સ્થાનિક ગ્રાહકે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ મારફતે બોપલ મેકડોનાલ્ડ્સ…

Read More

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી:આજે ‘વિશ્વ પર્યાવરણ દિવસ‘ના અવસરે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પર્યાવરણ બચાવવા, વૃક્ષો વાવવા અને પ્રકૃતિ બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.આજના આ વિશેષ દિવસે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે સાયન્સ સિટી કેમ્પસમાં ‘અશોક વન‘માં વિશેષ રૂપે પવિત્ર અને ઔષધીય ગુણો ધરાવતા સીતા અશોક વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. સીતા અશોક વૃક્ષ તેના સુંદર કેસરી-લાલ ફૂલો અને ઘટાદાર છાયડા માટે જાણીતું છે, જે માત્ર પર્યાવરણને શુદ્ધ કરવાનું જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ ધરાવે છે.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન…

Read More

તંત્ર અને પોલીસ પ્રશાસનના યોગ્ય સંકલનથી સમગ્ર કામગીરી કોઈપણ અવરોધ વિના અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈઅમદાવાદ, 05-06-2026 વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા કાયદેસરની વહીવટી કાર્યવાહી હાથ ધરીને જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. ટી.પી. સ્કીમ નં. ૧ (TP no. 1) ના ફાઈનલ પ્લોટ નં. ૨૬૮ માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન ૧૯ રહેણાંક અને ૧૦ વ્યાવસાયિક મળી કુલ ૨૯ અનધિકૃત દબાણોને વહીવટી પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં દૂર કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે સંબંધિત દબાણધારકોને સમયાંતરે નિયમાનુસાર નોટિસો પાઠવીને કબજે કરેલી જગ્યાની માલિકી અંગેના કાયદેસરના આધાર-પુરાવા…

Read More